________________
'ર
(૫૭) છે , કેમકે જે પ્રાણીના મનમાં છ આશયનો નીમીત છે તેને એ હીસા છે અને હીસા, નામ કમ વિપાક પણ તેને જ છે જે વૈદને ઔષધ કરતાં ૬ બચીત દેય તે તે ઐષધ શમન સરખું થાય અને તે વૈદને પણ હોંશ કપણ લાગે અને જો વદનુ મન નિરમળ છે તે તેને હીંસા પણ ન લાગે ૪૩ એવા સદગુરૂના ઉપદેશ સાંભળવાથી હીંસાની નિવૃતિ પ્રગટપણે થાય નિર મળ ચીતના આશયની વૃદ્ધી થકી સોપકમી જે નિકાચિત બાંધેલાં પાપ તે ને નાશ થાય છે કપ
, જે અહંસા તે રૂ૫ વૃક્ષનું બીજ કહીયે અને સત્યાટીક જે વ્રત છે તે મોક્ષરૂપ વૃક્ષના નવ પલવ અકરા છે ! ૪૫ છે તે આ જન સાસનમાં 4 થાતુ અહીંસકપણાનુ સ-ભવ-જોવામાં આવે છે અને વળી આ નુબંધ હીંસા તથા હેતુ હીંસા અને સ્વરૂપ, હીંસા એ ત્રણ જાતીની જે હીં. સાતેની શુહી તે પણ આ જીત સાસનમાં જ વશી રહી છે. ૪૬ છે
મેય પ્રાણુ જે સમ્યક દ્રષ્ટી તેને જ્ઞાન યોગે કરી વરતે છે પણ આ વિરતે હીંસા લાગે છે તે કેવી છે જેમ તપાવ્યું એવું જે લેહુ તે ઉપર પ ગ મુકી કોઈ ચાલે પણ બળવાને નિસપણે પગઠરાવે નહીં તેમ સમકેતી પણ નિસકપણે હીંસા ન કરે અને તે માટે જ નરકનો ખધ પણ કરે નહી ! ૪૭ , તેમ રૂડ જ્યણાવત છવને જ્ઞાન પગે કરી છન પુજા કરતાં અહીંસા જે દયા તેને અનુબંધ છે કેમકે એ પુજા તે રૂડા ફળની આપનારી છેu૪૮ [, પણ નરક ગતીને બંધ પડે એવી જે હીંસા તે મીથ્યાત્વી દરમતીને હેય અજ્ઞાનને પગે કરી તે મીથ્યાત્વી જીવો જીવ દયા પાળે છે તે પણ હીં સા, જેવી જાણવી ૪૮ ! જે કારણ માટે વિન્ડવાદીક જમાળી પ્રમુખે પણ જીવ દયા ખાળી છે તે પણ અજ્ઞાનોદયના જોગે સ્વર્ગમાં પણ નીચ ગતી પામ્યા છે અને હેડરૂપ છે માટે વિન્ડવની જે અહીસા તે પણ પરમાર હી સાના જ ફળ આપે કેમકે ભવાંતરે તેમને ત્રીજચ નરકાદીકન ગતી પ્રગટે છે
અગમત સાધુ જે સાતમા ગુણઠાણાવાળા તેને જે હીંસા છે તે અહીંસાનુ બધી છે કેમકે હીંસાનો અનુબંધ વિકેદ થયા થકી જહાં તહાં થકી ગુણનો ઉત્કર્ષ થાય છે ૫૧ છે પણ એ હીંસા તે અજ્ઞાનપણે ભોળા માણી કદાપીકાળે સુખદાયક નથી એટલે એ અનુબંધ સહીત ન થાય પણ અમમત સાધુને જ્ઞાન સહીત જે અહીંસા અથવા હીંસા તે અનુખપે અહીંસા કહી ફેકે એ પરામ-સુખનું કારણ છે માટે જરા,