________________
, ' (૪૧)
મ,
-
-
-
=
=
=
-
-
~
- -
=
-
-
-
- -
ક
-
-
' '' રૂડી વસ્તુ મનમાં ચતવી મનોર્થ કીધે અને તે મર્થ નીપને નહી તેવારે તે પ્રાણી પિતાના મનમાં શોક કરે છે અને જેવારે તે ધારેલી વસ્તુ મળે તો ખુશી થાય છે એ હર્ષ સોકન કરતા આત્માને એક મન જ છે તો બીચે માહારૂ સારૂ નરસુ કીધુ એમ શુ કહેવુ t૩
* જે મન તે માંકડા જેવું છે કેમકે ચારિત્રના યોગ રૂપ ધ્રુતના ઘડાને ઊંધાવાળે છે તથા સમતારૂપી અમૃત રસના ઘડાને ઢળી નાંખે છે એવું એ ચપળ મન તે ખરેખરૂ વાંદરૂ છે તેની આગળ મુનીરૂપ રસ વણજનુ કરનારણી બીચારો શુ કરે છે ૪ છે
વળી મુનીએ ચારીત્રે કરી કર્મરૂપી ઘુળને દાબી નાંખી હતી પણ મ નરૂપી ઘોડાએ નીત્ય કુદી કુદીને સજમરૂપ ભુમીનુ તળીયુ ઉખેડયું તેથી ક ઉષતારૂપ રજ ઉઠી તેહના સમુહે કરી અજ્ઞાનરૂપ અધકાર થયો હતોઆ તી આકરો એ મનરૂપી ઘોડે છે તે મૃતરૂપી દોરડે બધા છો તોફાન ક કરે છે પણ સમો રહેતો નથી ૫છે '
એક કતક જુવો કે મનરૂપી વાયુ માહા બળવાન છે કેમકે રૂડી બુધી રૂપી વૃક્ષતે ભાગી નાખે છે તથા જીન વચન રૂપ બરસને ચેર છે વળી કાં દર્પ રૂપે અગ્નીનો દીપવનાર છે.
વળી મનરૂપ હાથી છે તે ચારીત્રરૂપ નગના દરવાજ ભાગતો થકો પસરે છે શીધાંતના ધરૂપી વૃક્ષને પણ પાડો થકો ભમે છે એવો મોન્મત મનરૂપી હાથી દડા દાડ કરે છે તેવારે સાધુને મોક્ષ માર્ગ જતા કુશળ તા તે ક્યાંથી હોય છે !
જે સીધુ છે તે વ્રતરૂપી વૃક્ષે ફળી વાડીને ચેતન જ્ઞાન અશ્વત રમ વડે શીચીને નવ પલવ કરે છે પણ દુછ મન રૂપ જે અગ્ની તે વેલી વાડી ને બાળી નાખે છે તે રૂડા ગુણ રૂપ વાડીમાં ગુણરૂપ વાયરાનો ઉદયે મુની ની મહેનત કીમ કરીને સફળ થાય છે ૮
એમ મનેનો નિગ્રહ કન્યા વિના વચને તથા કાયા જેટલી શુભ ફ્રી યા કરે તે ઉપયોગ શુન્યતા અવિધી કરે અને તે અવિધી કરનાર તે વિરોધક છે માટે શુન્ય કીયા કરતો વિરોધકપણે સસારને વિષે ઘણા ભવ ભમશે. આ ૮
મન વશ કીધા વિના જે તપ જપ કરે વળી મનમાં વિકલ્પ ઘણા થા A , તેથી તે સંડલ મતી પેઠે નરકે પડે એ વિલ્પ કરતે ધો જ ઉપ
પ
પ
ા
*
*
*
ડ
*
*
*
જ
A
GRE
G...
દ
ગ
ત
ય