________________
(૪૩૮ છે ,
-
-
તેને જ્ઞાનભિતા મુળથીજે નથી. એમ જણવુ ૩૮ " ' '
ઉપર કહ્યાં મુજબ તે ગીતાર્થને ફામ ગર્ભિત વૈરાગ્ય છે પણ અગીતા ને નથી એમ ઠરયું તે પણ તેના ઉપચાર થકી “અગીતાર્થને પણ ગીતાર્થની મિષ્ટાચે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે . ૩૮ છે તેમાસુમ દ્રષ્ટીભગ્રસ્ત પણ અંગીકાર કરીને અને પરદુષણ તજીને વર્તવુ સર્વ જગતને જીવનુ હીત ચીતવવુ મૈત્રી ભાવ ધરવો શુધ કીયાને વિષે ધણો આદર કર ઊપચોગ, ધરો અને ધર્મ મારગમાં લોકને જોડવા એજ શેટ છે. કof -
મુગાને તથા આંધળાને મને બેહેરાને બોલવામાં દેખવામાં અને સાંભનવામાં ઈત્યાદીક પારકા-વૃનતને વિષે જેણે ચેષ્ટા તજી છે અને પિતાને ગુ ણના અભ્યાસ કરવામાં જે ઉત્સાહવત છે જેમ દરીદ્રી ઘન કમાવાને ઉજમાળ હોય તેની પેઠે ઉજમાળ કે વર્તે છે. ૪૧ ] કામના ઉન્માદનું વમન કરનારા મદમા સમુહને ટાળનારા ઈસ્યા રૂપ તંતુના તોડનારા અને સમતા રૂપ, અમૃત કુંડમાં ભજન કરનારા ૪ર છે !', , , ; - તથા ચીદાનંદમયપણાના સ્વભાવથી સર્વદા ચળાયમાન નહી એહવા વા તૈનુકવત જે હોય એ ત્રીજા જ્ઞાન ગર્ભિત વિરાગ્યના ગુણની લક્ષણાવળી કહી છે ૪૩ ઈહાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તે ગ્રહવા યોગ્ય છે અને હુ ગર્ભિત - રાગ્ય તથા દુખ ગર્ભિત વૈરાગ્યનુ ઉપમર્દન કરીને પિતાના અધ્યાતમા ભાવના પ્રસાદ થકી કદાચીત જ્ઞાન ગરમીત વૈરાગ્યનો ઉપયોગ થાય છે -
ઈતિ શ્રી વૈરાગ્ય ભેદ નામે છઠો અધીકાર સમાત - - - હવે સાતમે વઈરાગ્ય વિષયાધીકાર કહે છે.. પ્રથ્વીને વિષે વિષયમાં અને ગુણમાં એ બે પ્રકારે વૈરાગ્ય પ્રવરતે છે તેમાં વિષય વૈરાગ તે અમુખ્યપણે કહ્યું છે બીજી અધ્યાત્મ ભાવ ચુક્ત ગુણ વૈરાગ તે મુખ્યપણે જાણવું છે.૧ I
? , " } $ જે વિષય વૈરાગ છે તે પ્રમીગોચપણે વરતે છે પણ નિશ્ચયથી શાતા પુરૂષને રૂપ, રસાદિકને વિષે આશક્તિ, કરે નહી. જે વિરક્ત ચીતવાળા તે અવિકારી થકાજ હોય; કેમકે જે અધ્યાત્મ રૂપ અમૃતધારાને વિષે મને કરતા હોય તેને વિષયની, ધાર શુકરનાર છે અથાત તેને-કાંઇ વિષયની ધાર પીડા કરતી નથી. પર છે, , , ; , , , , , , , , ;
' જોગીશ્વર અનહદ ના સહીત છે તેને યોગ મરગે-કરીને સર્વ શહેર | પૃષીને હર્ષપદ. અથવા તેહપ અથવા કાર ધવની મનુમાં ધરે છે તેને
-
*
*
*
**
-------
-