________________
(૪૩૬)
AFTET - 1
એ એહવુ શ્રી આચારગજુ સુત્ર માહે ગત પ્રત્યાગત કરીને કહ્યું છે, જસમતિ પાસહા તમોણતિ પાસહાજો; તે માટે નિયામકતાપણું જાણવુ સિઝતિચરણ રહીયા દસણ રહિયાન સીંઝતી, ઇતિ વચનાત તે માટે સમકીત તે સાર ભુત જાણવુ છે ૧૮ આશ્રવનો ત્યાગ તે જ્ઞાનનું ફળ છે અને અનાશ્રવનું ફળ તે વિષયમાં ઉજમાળ થાય વિષયનો ત્યાગી હેય એનું નામ નિશ્ચય સમકીત કહીંએ કારક સમકેતીની એવી દ્રષ્ટી હેય એટલા માટે નિશ્ચય નય પ્રતીત તે શુધ ચારીત્રવંતનેજ હોય છે ૨૦ છે
બાજ્યથી ધનકણ કંચન કામની પ્રમુખ બાજ્ય વસ્તુનોજ ત્યાગી થાય એ વ્યવહાર ચારીત્રના પાળવાથી તે પ્રાણી વ્યવહાર દ્રષ્ટીએ જ ચાલે છે આ ને જેને સમકિત સહીત જ્ઞાનની પ્રવૃતિ હોય તેને જ અતરગ પ્રકૃતિનું સાર કહીયે છે ૨૧ સમસ્ત વયની વાસના રહિત થકા એકાંતે છકાયની રક્ષાની શ્રધા કરતા થકા સાકીતની શુદ્ધતા ન કહેવાય પણ સ પુર્ણ નયની અપેક્ષા દ્રવ્યોથીક પ્રયાયાર્થીક નયન યથાર્થ પણનો લાભ નહી જ થાય માટે શુધ ન યની અપેક્ષાએ વર્તવુ. રર
જે જગતમાં વર્તમાન અનાગત તથા અતિકાળના જેટલા શબ્દ પરજાય વ ચનના છે તથા પદાર્થને જેટલા અર્થ પરજાય છે તે સર્વ પરજાય નીથી એક જ દ્રવ્ય છે . ૨૩ ! પદાર્થ તે સર્વ પર પરજાયનઈ હોય તે આવી રીતે જે અનુતિ સહચાર સ્વપણુ જાણવુ અને પરમાણુ તે વ્યતીપણે કરી જાણવુ. | ૨૪ છે
જેટલા પર પરજાય છે તે સર્વ પિતાની આસ્તીકયતાના અજગથી જાણ વા તે અપી પોતાના છે તો પણ ગત ભાવે છે અને પોતાના પરજાય તે સામાન્યતાણે છે કે રપ એ પર પરજાય જો પણ તાદાભ્ય ભાવે નથી તેપણ વ્યવહાર નયના જેગથી તેહનો સબંધ છે જેમ ધનનો ધણી અને ધન તે જુદા જુદા છે તો પણ શુક્ષ્મ બુધીયે વિચારતાં તેમનો સબંધ જણાય છે ૨૬
તેમ અભીનપણે જ્ઞાનના તથા ચારીત્ર સબધી પરજાય મુનીને પણ હોય જ પણ તે અભીન છે તો પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચય નયે પિત પોતાના જ છે પણ વ્યવહાર એક આત્માના છે એમ કહેવાય છે ર૭ મે જો એ મ ન કહીયે અને અભાવના સબંધથી ગવેષણા કરીએ તો કેવી ગતી થાય આધારનંતર નિરૂપકતાને ભાવે વિચારતાં ૬િ વિન યાતે એટલે પૃથક ભાવતા ના દેષ કરવાથી વિશે અને તે બેહુથી અત્મા ભીન્ન તેથી ૨૮ માં
-
- -
:
-
-
-
-
-
-
-
-
-
-
-