________________
(૧૮૬)
-
-
-
- -
સાંભળ્યું તે જ આ લોકો સાંભળીને તારી સામે આવી બેચ. માટે મે સી તાનો સ્વીકાર કર, તેમજ તેનો ત્યાગ કયાથી આપણા ઉપર લોકો અને પિવાદ રાખનાર નથી. એવું રામનું બોલવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગે કે, લોકોની વાણી ઉપર વિશ્વાસ રાખીને સીતાને ત્યાગ કરવો છેગ્ય નથી. લોકો તે ગમે તેમ બેલનારા છે. લોકનું મુખ કોણ બાંધી શકે જે પણ પોતાના રાજમાં રહે છે, તે પણ રાજાના ઉપર દોષ રાખવાને પણ છા હઠતા નથી. પરંતુ રાજા તેમને શિક્ષા દેતો નથી, અને તેમની અપે. ક્ષા કરે છે. ફરી રામ એ સાચી વાત છે. લોકો હંમેશા એવા જ છે. પણ યશસ્વી પુરૂષે લોક વિરોધ કર્મનું ત્યાગ કરવુ કહ્યું છે. એમ કહીને રામે કૃતાંતવદન નામના સેનાનીને આજ્ઞા કરીને કહ્યું કે જે પણ આ સી તે ગર્ભવતી છે, તથાપિ એને હક ઠેકાણે. વનમાં જઈ મુકી આવ, એવું રા મનુ બોલવુ થયા પછી તેના ચરણમાં લક્ષમણ માથું રાખીને તથા નેત્રામાં પાણું આણને કહેવા લાગ્યો– પતિવ્રતા જે આ સીતા તેનો ત્યાગ કરવો યોગ નથી. ત્યારે રામે કહ્યું કે, હવે તારે બેલવાનુ કાંઈ કામ નથી. ત્યારે લક્ષ્મણ નીચે મુખ કરીને રડતો થકો ઘેર ગયો. રામે કૃતાંત વદનને કહ્યું કે. સમેત શિખર યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા તેને એજ મ નોરથ થ છે. ત્યારે કૃતાવન સીતાની પાસે જઈ રામની આજ્ઞા કહીને તથા તેને રથમાં બેસાડી ચાલતો થયો જતાં વાટમાં અપશુકન થયા છતાં સીતા દુર ગઈ.
કૃતાંતવદન સીતાને લઈને, ગગાસાગર ઉતરીને તથા મહાભયકર વનમાં જઈને, કાંઇ વિચાર કરતો બેઠે. તેના નિત્રમાં પાણી આવ્યું છે. એમ જોઈ ને સીતા બોલવા લાગી. તુ શકવાનની પઠે દુઃખી થઈ બેસવાનું કારણ શું છે? ત્યારે કૃતાવદન મોટા સકટથી કહેવા લાગ્યો કે, જે બેલેવાને પગ ન. હી. તે હું કેમ બેલુ ! હુ રામનો સેવક છું. તેની આજ્ઞા મને જરૂર સાં ભળવી જોઈએ તે અનાથ સીતા, તમે રાક્ષસના ઘરમાં રહ્યાં, તેથી તે લોકાપવાદ આવ્યો. તેના ભયથી રામે તમને આ ભયકર વનમાં મુકી જે . ખતે સેવકોએ તમારા અપવાદનું રામને કહ્યું તે સાંભળીને તે જ વખતે રામે તમારે ત્યાગ કરવાનો વિચાર કરશે. ત્યારે લક્ષ્મણ લોકોના ઉપર કેધાયમાન થઈને તેણે રામનું નિવારણ કરવું. પરંતુ રામે તેનો નિષેધ કરશે. તેથી તે રડતા રક્ત ઘરમાં ગયો. પછી તમને અહી યુવાને મને મોકલ્યા. દેવી
*
*
* *
*