________________
(૧૯)
રાખવાને તમને લગારે વાર લાગનાર નથી, માટે તમેને ખાતરી આવવા સારૂં સીતાએ દેદીપ્યામાન અગતીમાં પ્રવેશ કરવુ યાગ છે,
એમ કહીને ત્રણસે હાથ લાંખા તથા ત્રણ પુરૂષ ઉભા રહે એવા એક ખાડા રામે ખાદાખ્યા. તેમાં ચદતનાં લાકડાં ખડકાં, એવા સમયે વૈતાઢ્ય ૫ર્વતની ઉત્તર દિશા તરફ રહેવાવાળા હરીવિક્રમ રાજાના એક જયભુષણ નામના પુત્ર હતા. તેની આઠમે સીએ હતી, કોઇએક્ સમયે તેની સી કિરમડલ મામાના પુત્રની સાથે રમમાણ થઇ. તેની મર પડતાં તેણે તેને ઘરમાંથી કાહા ડી મુકી, અને તેજ વખતે પાતે દિક્ષા લીધી. તેની તે સ્રી કાળ કરી ગયા ૫ છી વિદ્યુતદષ્ટરા નામની રાક્ષસી થઇ, અને તે જયભુખણ અયોધ્યાની ખાહા ૨ આવીને કાયાત્સગ ધ્યાને રહ્યા. તેને તે રાક્ષસીએ ઘણા ઉપદ્રવ કરા તે વખતે તેને કેવળજ્ઞાન ઉપન્યુ. તેના ઉત્સાહ કરવા સારૂ ત્યાં ઈદ્રાર્દિક દેવા આવ્યા. તે સીતાનુ કર્મ જોઇને તે દેવા ઈંદ્રને કહેવા લાગ્યા. લેાકાના મિથ્યા પવાદ સીતા અગતીમાં પ્રવેશ કરે છે. એવુ સાંભળીને સીતાની સહાયતા કરવા સારૂ પોતાના સેનાનીને તેણે આજ્ઞા કરી અને પોતે તે મુનિના કેવળજ્ઞાનના મહેાત્સવ કરયા. એટલામાં આંઇ રામની આજ્ઞાથી તે ચદનના લાકડાથી ભરેલા ખાડામાં ચાકર લેાકેાએ અગતી સળગાવ્યા. તે જ્યારે મુખ સળગે અને તેના તેજ આંખાથી જોવાય નહી એવા જાજ્વલ્ય થયા તાહારે તેને જોઈને રામ મનમાં ચિંતન કરવા લાગેા કે, અહે? મારૂ નિર્દયપણુ- અત્યંત પ્રગટ થયું. આ સીતા નકી મહા સતી છે, અને જરૂર આ મગનીમાં પેસરો, દેવની પુઠે દિ વ્યની પણ અવળી ગતી છે મારી સાથે એ વનવાશમાં ચાલી, ત્યાં તેને રાવણે હરણ કરી. ફરી મારા કૃત્યથી એ વનમાં ગઇ. અને આ કૃત્ય પણ મારા હા થે થાય છે એવી રીતે રામ મનમાં વિચાર કરે છે, એટલામાં સીતા અગની ની પાસે આવી, અને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરીને પેાતાના સર્ચ કરી ક હેવા લાગી. હે લેાકપાલ સહિત લોકો તમે સર્વ સાંભળેા, જો મે મારા પતિ રમ વિના ખીજ કોઇની અભિલાષા કરી હાય હાય તો આ ઋગની મને ખાળા અને જો તેમ ન હોય તો જલની પદે સુખે સ્પર્ષ'રૂપ થા.
એમ કહીને તવકાર મંત્રનુ સ્મરણ કરીને સીતાએ તે અગનીમાઁ કુદકો મારો, તેને અડકતાંજ અગનીષ્ણાંત થઇ ગયે. અને તે ખાડો પાણી શ્રી ભરાઈને કુવાના જેવા થઇ ગયા. તેની ઉપર કમલા વસ્થિત લક્ષમીતી પઠે પોતાના પતિવ્રતાના મભાવથી તે જલમાં જેમની તેમ રહી. તે જળમાં