________________
ક
*..
- -
-
- -
-
લાગ્યું કે, જેવી રીતે એ આથમી ગ તેમજ ફરી ઉગશે. એ દ્રષ્ટાંતે સર્વ પદાથોને ઉદય અને અસ્ત છે. માટે કોઈ વસ્તુ સ્થિર નથી તેથી એને ધિક્કાર છે, એવો વિચાર કરી પોતાના નગરમાં આવ્યો. પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી અને પોતે એક. ધર્મરત્નાચાર્યની પાસે જઈ દીક્ષા લીધી, તેની પાછળ તેની સાતસો પચાસ સ્ત્રીઓએ પણ એક લક્ષ્મીવતી નામની આર્યાની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે શ્રીશલ, હનુમાન પ્રથમથી જ ધ્યાન, રૂપ અગ્નિથી સર્વ કર્મને બાળીને રીલેશી પામી અથવા (મોક્ષ) પદને પામ્યું.
, હનુમાને દીક્ષા લીધી તે સાંભળીને રામ મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ જગતના નાના પ્રકારના ભોગ સુખ મુકીને હનુમાને દુઃખકારક દીક્ષા - કેમ લીધી એવી રામની ચિંતા સધર્મ દેવલોકના ઈ અવધિ જ્ઞનથી જા
ણીને તે પોતાની સભામાં આવ્યો. અને કહેવા લાગ્યો કે, અહે! કર્મની ગતિ વિષમ છે. આ રામ ચરમશરીરી છતાં તે ધરમને, પોતે હશે છે. અને આ વિષય જનિત્ર સુખોની પ્રસસા કરે છે. પણ એનું કારણ આ છે કે, રામ લક્ષ્મણ વચ્ચે પરસ્પર પ્રીતિ વધારે હોવાથી તે ભવ સુખનું કારણ છે તે સાંભળીને ત્યાંથી કાતુકે કરી બે દેવ તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ અચોધ્યામાં આવ્યા, તેઓએ અતઃપુરમાં સર્વ રાજસીઓ કરૂણારસ્વરે કરી ખેદ કરે છે એવી રીતે માયા વડે લક્ષ્મણને બતાવ્યું. હા રામ, હા રામ! હા પદમનયન, હા! પદમબંધુ! હે જગતને ભય દેખાડનારા, તને આ અવસર વિના મૃત્યુ કેમ આવ્યો. એમ. રડતી થકી છાતી કુટી રહી છે, માથાના કેશ જેના છુટી-પડ્યા છે. એવી અવસ્થામાં પોતાની સ્ત્રીઓને જોઈને ખિન્ન થઈ લક્ષ્મણ કહેવા લાગ્યો કે, જીવિતને પણ વિત, જે મારો ભાઈ રામ તે શુ મુવો કે! અરેરે!! દુષ્ટ યમે આ શુ કહ્યુ! એમ બોલતો છતાં તે લક્ષ્મણને વાણી સહિત જીવ નીકળી ગયો. કહ્યું છે કે, “કના વિપાક દુર તિ કમ છે.” લક્ષ્મણ સિહાસન ઉપર સોનાના થ ભને ટેકીને બેઠો ત્યારે આખો ફાટીને ચિત્રના જેવી ક્રિયા વિનાની થઈ ગઈ. એમ જે ઈન લક્ષ્મણ મુવે એમ જાણી તે દેવતાઓ અતિ ચિંતાતુર થઈને પરસ્પર બેલવા લા
ગ્યા. આ આપણે શું કરશુ? આખા વિશ્વને આધાર જે આ પુરુષ તેને આ છે પણ મારો કે શુ? એવી રીતે પોતાની નિંદા કરીને તે પોતાના લોક પ્ર{ ગયા. લક્ષ્યાંગ મુવિ એમ, જાણીને ત્યાં અંત.પુરની સ્ત્રીઓ આવી.
=
-
= 1
-
w
- -
-
-
-
- ww
- -
-
-