________________
*
-
(૩૦)
-
--
-
*
*
-
ક આકાશ દરવ્યના પ્રદેશમાં જુદે નથી માટે કાળ વીના પાંચ દરવ્યને પ્રદેશ છે તેવારે વ્યવહાર નય બોલ્યો કે જે દરવ્ય મુખ્ય દેખાય છે તેનો પ્ર દેશ છે તેવારે રૂજા સુત્ર મય બોલ્યો કે જે દરવ્યનો ઉપયોગ દેઈ પુછીએ, તે દરની પ્રદેશ છે જે ધાસ્તીકાયનો ઉપયોગ દઈ પુછીએ તો ધમાસ્તી કાયનો પ્રદેશ છે જે અધરતીકાયને ઉપયોગ દઈને પુછીએ તો અધમતી કાયને પ્રદેશ છે તેવા સબ્દ મય બેલ્યો જે દરવ્યને નામ લઈ પુછીએ તે દરવ્યનો પ્રદેશ છે હવે સભરૂઢ નય બોલ્યો જે એક આકાશ પ્રદેશ મા ઘે ધરતીકાયનો એક પ્રદેશ છે, અને જીવના અનતા પ્રદેશ છે પુદગળના પણ અનતા પ્રદેશ છે તેવારે અવભુત નય બોલ્યો કે પ્રદેશને જે દરવ્યની ક્રિીયા ગુણ પરજાય , અંગીકાર કરી દેખીએ તે સમયે તે પ્રદેશ દરમ્યનો ગ એ, એ પ્રદેશમાં સાત નય કહ્યા.
હવે જીવમાં સાત નય કહે છે પ્રથમ નેગેપ નય નિમીતે જે ગુણ ૫ ચંયવત શરીર સહત તે છવ એટલે શરીરમાં જે બીજા પુદગળ તથા ધર્મશક્ષીકાયાદીક દર છે તે સર્વ જીવમાંજ ગણ્યા, તેવારે સગ્રહ નય બોલ્યો જે અસ ખ્યાત પ્રદેશ તે જીવ એટલે એક અકાશના પ્રદેશ ટળ્યા બીજા સર્વ જીવમાં ગણાણુ, તેવારે વ્યવહાર ન બોલ્યા જે વીષય લઈ કામ વાત સંભા રે તે જીવ ઈહાં ધમરતી અધર્મરતીકાય આકાસ તથા બીજા પુદગળ સર્વ કલ્યા પણ પચેઢી તથા મન અને લેયા એ પુદગળ છે તે જીવમાં ગણાવ્યું કારણ કે વિષયાદીક તે ઇદરી છે તે જીવથી ન્યારા છે પણ ઈહાં વ્યવહાર નય મત
જીવ ભેળા લીધા છે તેવારે રૂજુ સુત્ર નય બોલ્યો જે ઉપગર્વત તે જવા ઇહાં ઈદ્રીયાદીક સર્વ ટહ્યા પણ જ્ઞાન તથા જ્ઞાનના ભેદ ટલ્યા નહી હે -- બ્દ નય બેલ્યા જે નામ જીવ સ્થાપના જીવ દરવ્ય છવ ભાવ જીવ બહાં જીવમાં ગુણ નીરગુણનો ભેદ પડશે નહીં તેવારે સમભરૂઢ નય . જે શાનાદી ગુણવંત તે છવ તેવારે મતી જ્ઞાન સુત જ્ઞાન ઇત્યાદીક સાધક અવરથાના ગુણ તે સર્વ જીવ સ્વરૂપમાં આવ્યા એહવે એહવે એવભુત નય. બોલ્યો, જે અનત જ્ઞાન દર્શન ચારીત્ર સુધ સતાવત તે જીવ એ ન જે શીધ અવસ્થામાં ગુણ હતા તેજ ગ્રહ્યા, એ સંત ને ઇવ દરવ્ય કા.
હવે સાત ન ધર્મ કહે છે તેગમ નય બદો જે સર્વ ધર્મ છે કેમકે સર્વ પ્રાણું ધરમને ચાહાય છે એ નય અશરૂપ ધર્મને ધર્મ એહવું નામ છે
-
*
*
અ
છે