________________
(૪૦) અર્થ– જીવ તુ કરી શકે તો કર અને જે ન કરી શકે તો પણ જેવો વીતરાગે ધર્મ કહે તે રીતે સદહેજે સદહણ સુધ રાખનાર જીવઅજ. રામર સ્થાનકને (ક્ષ) પદવી પામે.
હવે સમકતનો માર્ગ કહે છે, ૧છવ અછ. ૩ પુણ્ય ૪ પાપ પટેશ્રવ ૬ સવર ૭ નઝરા ૮ બંઘ, ૮ મોક્ષ એનવત્વ છે તેમાં મોક્ષનું કારણ જીવ છે અને સંવર તથા નીઝારાએ બે ગુણ છે એટલે જીવ સવર ની ઝરા મોક્ષ એ ચાર ઉપાદેય છે અને બીજા પાંચ તત્વ હેય એટલે છાંડવા જગ છે. એહવો પરીણામ તે સમકતજ્ઞાન કહીયે, તે સમકીન જ્ઞાન ભલોજ થાય તહાં અનુજોગધારમાં કહ્યા છે જ્ઞાનથી છ ટ્રધ્ય જાણુને લેવા, કે રોગ હોય તે લે અને છાંડવા યોગ હોય તે છડે એહવો જે ઉપદેશ તે ન- ] ય ઉપદેશ જાણો હવે સમકતની દસ રૂચી કહે છે, ૧ મીસ રૂચી તે ની શ્રય નયે કરી છવાદીક નવ તત્વ જેણે આશ્ચર્ય ત્યાગે સંવર' આદરે વીતરા ગના કહ્યા ભાવ જે છ દ્રવ્ય-તે દ્રવ્ય ખેત્રકળભાઈ સહીત જાણે નામાદી ચાર નીક્ષેપ પોતાની બુદ્ધીથી જાણે સંદેહે વિતરાગ-ભાખ્યા ભાવ તે સંત્ય છે એહવી સદણ હોય; ૨ ઉપદેશ રૂચી તે નવ તત્વ તથા છ દ્રવ્યને ગુરૂ ઉપદેશ થકી જાણ સદહે તે ઉપદેશ રૂચી, ૩ આજ્ઞા રૂચી તે રાગ દેશ મોહ જેમના ગયા છે અજ્ઞાન મીટયું છે એવી અરીહંત દેવ તે જેણે આજ્ઞા કહી તેને માને સદહે તે આજ્ઞા રૂચી, ૪ સ્ત્ર રૂચી તે. ૧ આ ચારગ ૨ સુગડાંગ ૩ ઠાણાંગ ૪ સમવાયગ ૫ 'ભગવતી ૬ જ્ઞાતા ધર્મ કથા ૭ ઉપાસક દસાંગ ૮ અd ગડ દસોંગ '૮ અનુતરવાઇ દસાંગ, ૧૦ પન વ્યાકરણ ૧૬ વિપાક એ અંગીયાર અંગ તથા બારમું અગ દ્રષ્ટીવાદ જેમાં ચઉદ પુરવ હતાં તે હમાણુ વીછેદ ગયાં છે તથા ૧ | ઉવાઈ ર રાય પશેણી ૩ જીવા ભીગમ ૪ પન્નવણા પ જજુ, { પન્નતી ૬ ચદ પન્નતિ ૭ સુર પનતિ ૮ કપ્પીચા ' કવિડ શીયા ૧૦ પફીયા ૧૧ પફચુળીયા ૧૨ વલ્હી દસા એ બાર ઉપાંગ જાણવા અને ૧ વ્યવહાર સુત્ર ૨ વૃહત ક૫ ૩ દશામૃત ઋધ ૪ નિશીથ પ મહાનિશીથ ૬ છત ક૫ એ છ છેદ ગ્રથ તથા ૧ ચારણ ર 1 થારપયન ૩ તદુલ વાલી ૪ ચદા વિજય ૫ ગણિ જય ૬ દેવિદ શુઓ ૭ વીર શુઓ ૮ ગચ્છાર દ જતી કરડ ૧૦ આયુ પચખાણ એ દસ પેયનાનાં નામ તથા ૧ આવશ્યક ૨ દસ કાળીક ૩ |