________________
-
-
-
-
(૪૩૨) પર્મપદ જે માંણ તેને પામે છે ! ૧૭ છે અને જે ભવાભિનદી પ્રાણી તે સંસાર ના ભોગને જ તત્વ કરી માને છે તે પ્રાણી સંસાર સમુદ્રને ઓલંધી ન શકે કેમકે માયારૂપ ઉદકના આવેશે તે પ્રાણી કુપથને વિષે જાય છે. ૧૮
તે પ્રાણ ભેગનિજ કલીમત તેણે મોહીત થા. થકો મેક્ષ માર્ગના સાધનને વિશે પણ ભવો ભવ દવીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે ૧ળા ધર્મની સામર્થતાને કામ ભોગને સંજોગ હણી શકતા નથી કેમકે ધરમની સામર્થતા ઘણી બળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજુલમાન દાવાનલ સેમાન જે મહા ધરમની વાસના તેને વાયુ નડી શકતો નથી ૨૦
જેમ લેમ્પને વિષે માંખી લેપાઈ ફસાઈ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં પ્રાણી બધાઈ જાય છે. સુકી મતીકાના ગેળામાં જેમ માંખી ફસાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાસીન એહવા જે છવા તે વિષયને વિષે બધાતા નથી ૨૧ છે જેમ રોગને કાઢવાને ઔષધની જ રૂર છે તેમ ઘણું દુષણને રોધ કરવાને અરથે કચિત અનીવૃતીપણે પણ દુષ્ટ નથી જેમ કામ ભાગની ત્યાગ બુદી દુષ્ટ નથી તેમ અનુભવ છે કેરીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિવરૂતિની પડે દુષ્ટ નથી. તે ૨૨ છે
જેમ શતરની શેવના કરનાર પુરૂષ દુઃખી થઈને કાલાંતરે સુખી થવા ય તેમ કદાપી વિષાને શેવનાર કર્મ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય એહવી પણ કોઈની સતી છે ૨૩ છે જે વિષય તે એકાંતે કર્મ બંધનનુજ કારણ છે એહ એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેને જ કર્મ બ ધનનું કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને ન થી છે ૨૪ છે
કેટલાક પ્રાણી વિષયને દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય તે સેવે છે અને કેટલાક માણી દ્રવ્યથી શેવે છે પણ ભાવથી નથી શેવતા પારકી શેવન કરતે થકો પણ તેહનો પરમાર્થ પર મતે ન દતે થકો એ હે જે જ્ઞાની તે કરમમઈ નથી થતો રપ છે એ માટે ઉત્તમ પુરૂષ
મહા પુણ્ય વિપાકના યોગે કરી પ્રાપ્ત કરી એવી જેતીર્થકરાદીકની લેI : કિમી તેને ગર્ભ થકી માંડીને પર્ણ વૈરાગ્યધારા ટલી તેથી રદ fi
............