________________
(૪૩૩)
-
~
જેને વિષય થકી પ્રશાંત થયા છે અને વિશ્રમ રહિત ઇંદ્રીના વિષય ને વિમુખ કર તેણે કરીને 'મનોહર પૈરાગ્યમાર્ગ શેવવાનુ બને અને વિષયને પણ ત્યાગ થાય તે નિશ્ચય થકી વિરાગ્ય દિશાના રાજમાર્ગ છે ર૭ | અને જે ઈચ્છા વિના સેહે જે કોઈ કારણુ યોગે પિતે ઈદ્રીય વિકાર થકી નિવત્ય છે પણ પ્રશાંતને અણ ઉદીરવે કરીને અનિયત્રણાઓ કરીને એટલે ઈદ્રીય નિધિ હજી કરી નથી પણ સેહેજ ચારીત્ર પ્રમુખને યોગે ઈદ્રિીય નિરોધ થયો છે એહવા તૃપ્તવત જ્ઞાની પુરૂષ તેનું વૈરાગ્ય તે પુક્ત રાજ્ય મારગના વિરાગ્યની એકપદી છે એટલે એક ડડી છે જેમ ગાડાં ચાલવાના મા ર્ગને તે માટે માર્ગ કહીએ પણ માણસને પગે ચાલવાનો રસ્તો નહાને થાય છે તેવું તે વૈરાગ્ય પણ નહા કહી. ૨૮ છે
બળાત્કારે પ્રેક્ષ્યા થકા વનના હાથીની પેઠે ઇદ્રીય કદાપી વશ થતી નથી ઉલટી અનર્થની વૃદ્ધી કરનારી થાય છે . ૨૯ લાજે કરી નીચુ જુવે છે અને મનમાં દષ્ટ ધ્યાન ધરે છે એહવા ધર્મ ધુતારા પ્રાણી તે પોતાના આત્માને નરકના કુપમાં નાખે છે. જે ૩૦ છે
શુભ ભાવને અર્પણ કરીને સદા વપર વીવેચન જ્ઞાન યુકત ભાવનાવાળા જ્ઞાતા વિરકત પ્રણી ઇદ્રીયોને ઠગવાને સમર્થ થાય છે પણ બીજા નથી થતા.
૩૧ પ્રવૃતીને વિષે અથવા નિવૃતિને વિષે જેને સંકલ્પ નથી અને થાક પણ નથી એહવા સભાવે વર્તનારના સર્વ વિકાર દુર થાય છે અને એનું જ નામ અદભુત વૈરાગ્ય પણ છે, જે ૩ર છે "
જેમ કાષ્ટનીપુતળીને દેરીના સચારે કરી નાચનારીના માફક નાચતી જોઈએ છીએ પણ તેને કર્મબંધન નથી તેમ લાકીક વ્યવહારને વિષે વર્તતા જ્ઞાની ગીશ્વર પુરૂષ તેહને સસારની પ્રવૃતી પીડા કરતી નથી ૩૩ . એ વૈરાગ્ય દિશાને પરદશની જોગમાયાને નામે પ્રગટપણે બોલાવે છે એ પણ લોકને ઉપકાર કરતા છે એને વિષે દુષણ નથી. રૂ૪ છે
શીદ્ધાંતમાં પણ સાંભળીએ છીએ કે અપવાદને વિશે પણ મગવા મ રખી પરખદાને પણ નિરાસ કરવી એ વૃષભ તુલ્ય ગીતાર્થની શુધ જ્ઞાન
દીશા જાણવી છે ૩૫ | પરીપક થઇ શકી એવી જે જ્ઞાન દીશા અને જેનું ' કૂળ ઉદાશીનતા છે તે થકી ચોથે. ગુણ સ્થાનકે પણ વૈરાગ્યદીશા પ્રાપ્ત થાય છે | ઇતિ શ્રી વૈરાગ્ય સભાના નામે, પાંચમે અધીકાર સમામ.