________________
: હવે અધ્યાત્મ શાસનું માહાત્મ કહે છે. . . / - - ઘણા શાસ્ત્રાથી ભલી રીતે પરીસ્તન કરીને વળી પડીત લોકોના સર પ્રદાય થકી જે અધ્યાત્મ શાસ્ત્ર વિષે અનુભવ યોગ્ય થયુ તે થકી હુ કાંઈક સંક્ષેપ માત્ર પ્રસ્તાવના કરૂ છુ. | ૭૫ તા.
જે રીતે ભાગી પુરૂષને સ્ત્રીના ગીત સંગીત પ્રીયકારી લાગે છે તે રીતે યોગીશ્વર પુરૂષને પ્રીતીના અર્થે આ અધ્યાત્મ રસ કરીને મનોહરકારી એહ વિ પબધાએ કરૂ છુ. ૮ થી . . . . . - 1 || સીના અધરરૂપ અતના વાદી જે જુવાન પુરૂષને સુખ ઉપજે છે તે છે સુખનો સ્વાદ તે અધ્યાત્મ શાસ્ત્રના રવાદ જે સમુદ્ર છે. તેનો એક બીંદુ માત્ર શવાદ છે. શ દ ન જે પ્રાણીને અધ્યાત્મ શાસ્ત્રથી મનોહર સતીષ રૂપ સુખ પ્રગટ થયું તે પ્રાણું રાજાને તથા ધનદને અને ઈદ્ર સરીખાને પણ લેખામાં, ગણતા નથી. .૧૦
જેમ કલ્પ વૃક્ષના ફળને લેવાની ઇચ્છાઓ પાંગળે પુરૂષ, આંગળી ચી કરે છે તે જેમ વ્યર્થ છે તેમ જે પ્રાણી નીશ્ચય અધ્યાત્મ શાસને પામ્યા ન થી અને આચાર્ય પંડીત પણ ઈચ્છે છે તે પણ વ્યર્થ છે. જે ૧૧, a wટ રૂપ પર્વતને ભેદવા વક્ર સમાન મિત્રતા ભાવરૂપ સમુદ્રની વૃધી કરવાને ચંદ્રમા સમાન એહવું અધ્યાત્મ શાસ્ત્ર વૃધી પામેલ એહવું જે મોહ રાજનુ વન તેઃ હને બાળવાને અરયે દાવાનલ સમાન છે. આ ૧૨ - 1
અધ્યાત્મ શાસને ભલો રાજ્ય પ્રવર્તે થકે કાંઇ પણ ઉપદ્રવ થાય નહીં ઘર્મનો માર્ગ સુગમ થાય અને પાપા ચોરટા નાશી જાએ છે પર છે જે પ્રાણીના હૃદયને વિષે અધ્યાત્મ શાસના અર્થનું તત્વત દ્ધત થયું છે તેને ક વાય રૂ૫ વષના વેગનો કળશ તે કદીએ થાય નહી. ૧૪.
જે અધ્યાત્મ સાસન અથના બંધની કૃપા પડીત જેવાને પણ ન હોય તે નીરદય એહવો જે કામ રૂપ ચડાળ તે પંડીતને પણ પીડચા કરવા વીના રહે નહી, ૧૫ જે પર્મ રૂપી શ્રવર છે તે અધ્યાત્મ, શાસ્ત્ર રૂપ દાતરડે કરીને મન રૂપી વનને વિશે વૃધી પામતી એવી વેંકના ઝેહેરની વેલી તેને છેદી નાખે છે, ૧૬૬ : - જેમ વનને વિષે ઘર, દળીને ધન, વારામાં હતા તથા મરૂ દેશને વીજે પાણી તિ કુખે પામવા લેગ છે તેમ છે અને પ્રાણી હિય છે તેમજ અલ્મ રામ જગને જીપ્તિ મા !