________________
—
—-
૪
t
(૪૦૫) અગુરૂ લધુ પરીણામ અતેદ્રી અખાણી અોની અસંસાર અમર અપર અપર પર અવ્યાપી અનાશ્રીત એકંપ અવિરૂધ અનાશ્રવ અલખ અસોકી અસગી અનારક લોકાલોક જ્ઞાયક એહવા શુધ ચીદાન દ માહારે જીવ છે, એહ એકાગ્રતા રૂપ ધ્યાન તે અપાય વીચય ધર્મ ધ્યાન જાણ.
૩ હવે વિપાક વીચય ધર્મ ધ્યાન કહે છે જે એહેવો જીવ છે તે પણ ક મે વશે દુઃખી છે તે કર્મને વીપાક ચીતવે જે જીવન જ્ઞાન ગુણ તે જ્ઞાના વરણી કર્મ દાખ્યો છે અને દર્શનાવરણ કરમે દર્શનાવરણ ગુણ દાખ્યો છે એટલે આ સંસારમાં ભમતા થકા જીવને જે દુખ છે તે સર્વ કરમનાં કીધાં છે માટે સુખ ઉપને રાચવુ નહી અને દુખ ઊપને દીલગીર થવું નહી કરમ સ્વરૂપની પ્રતી સ્થીતી રસ અને પ્રદેશને બધ ઉદય ઉદર તથા સતા ચતવવાનું એકાગ્રતા પરીણામ તે વીપાક વીચચ ધરમ ધ્યાન કહીએ.
૪ હવે સ સ્થાનવીચચ ધરમ ધ્યાન કહે છે તે ચઉદ રાજમાન લોકનુ સ્વરૂપ વિચારે છે એ લોક તે ચઉદરાજ ઉગે છે તે માતરાજ અઘો લોક છે વચમાં
અઢાર જે જન મનુષ્ય ખેત્ર ત્રીછા લોક છે તે ઉપર કાંઈક ઉણેશાતરાજ ઉર્ધ્વ છે લોક છે તેમાં સર્વ માનીક દેવતા વસે છે અને ઉપર શીદ શીલા શી ખેત્ર છે . એ રીતે લોકનું પ્રમાણ છે, એ લોકનું સસ્થાન વૈશાખ છે અન તો કાળ આ પણા જીવે સંસારમાં ભમતાં સર્વ લોકને જન્મ મરણ કરી ફરહ્યો છે એહ વુ જે લોક સ્વરૂપ તથા લોકને વિશે પચાસ્તિકાયનુ અવસ્થીન તથા પરીણામન દ્રવ્ય મધે ગુણ પરજાયનુ અવસ્થાન તેનો જે તન્મય ચતવન પરીણામ એ - હતુ જે ધ્યાન તે એ સ્થાન વિચય ધરમ ધ્યાન કહીએ, એ ધરમ ઘયાનના ચાર પાયા કહ્યા. એ ધરમ, ધ્યાન ચોથા ગુણઠાણાથી માંડીને સાતમા ગુ. ડાણ સુધી છે,
હવે સુકલ ધ્યાન કહે છે શુકલ કહેતાં નીરમળ સુધ પરઆલબન વી. ના આત્માના સ્વરૂપને તન્મયપણે ધ્યાવે એહવું ધ્યાન તેને શુકલ ધ્યાન કહીએ તેહના ચાર પાયા છે,
૧ પૃથકત્વ વિતર્ક સમવિચાર તે પુત્વ કહેતાં જીવથી અજીવ જુદા ક ૨વા૨વભાવ વિભાવ તેને જુદા પ્રકપણે વેચાણ કરવી સ્વરૂપને વિષે પણ દ્રવ્ય તથા પરજાયને પૃથકપણે ધ્યાન કરી પરજાય તે ગુણમાં સક્રમાવે અ. .
નિ ગુણ- તે પજયમાં સમણુ કરે એ રીતે સ્વધરમને વીશે ધમાંતર ભેદ, છે. તે પૃથકત્વ કહીએ અને તેનો વીતક તે જે શુત કાને સ્થીત, ભોગ અને !!