________________
(૪૪)
મખાનુ બંધી રોદ્ર ધયાન, ૩ ચેરી કરી અથવા ઠગાઈ કરી મનમાં ખુશી થાય જે માહારા જેવો જોરાવર કોણ છે હું પારકો માલ ખાઉ છુ એહવે જે પરીણામ તે વેરાનુ બંધી રદ્ર ધયાન, ૪ પરગ્રહ ધન્ય ધયાન પરીવાર ઘણે વધવાની લાલચ હોય તે ધન અથવા કુટુંબને માટે ગમે તેવું પાપ કરે અથવા ઘણ પરગ્રહ મીલ્યાથી અહંકાર કરે તે પરીગ્રહ રક્ષણનું બંધી રદ્ર ધયાન એ રેદ્ર ધયાનના ચાર ભેદ કહ્યા એ નરક ગતી પમાડવા ને કારણ છે માહા અશુભ કર્મનું કારણ છે. એ પાંચમા ગુણઠાણા સુધી છે અને છઠે ગુણઠાણે પણ એક હીસાનું બંધી દ્ધ ધયાનના પરીણામ કોઇક જીવને હોય.
હવે ધર્મ ધયાન કહે છે જે વ્યવહાર કીયા રૂપ કારણ તે ધરમ તથા શુત જ્ઞાન અને ચારીત્ર એ ઉપાદાનપણે સાધન ધરમ તથા રત્નત્રઈ ભેદપણે તે ઉપાદાન સુધ વ્યવહાર ઉત્સર્ગનુ જઈ તે અપવાદ ધરમ જાણવો અને આ ભેદ રત્નત્રમાં તે સાધન સુધ નીશ્ચય ન ઉત્સર્ગ ધરમ અને ધાવત્યુ સહાવો જે વસ્તુનો તાગત શુધ પરીણામીક રવગુણ પ્રવૃતી કર્નાદીક અનતાનંદરૂપ સિધાવસ્થા રહ્યા તે એવભુત ઉત્સર્ગ ઉપાદાન યુધ ધરમ તે ધર મનું ભાસન રમણ એક ગ્રતા૫ણે ચીંતન તન્મયતાનો ઉપયોગ એકત્વને ચત્વો તે ધરમ ધયાન કહીયે તેના ચાર પાયા છે તે કહે છે.
૧ આજ્ઞા વિચય ધરમ ધયાન તે જે વીતરાગ દેવની આજ્ઞા સાચી કે રી સદહે એટલે ભગવંતે છ દરનુ વરૂપ નય પ્રમાણે નીપા સહીત શી ધ સ્વરૂપ નીગોદ સ્વરૂપ જેમ કહ્યા તેમ સદહે વીતરાગની આજ્ઞા નીત્ય આ નીત્ય સ્થાવાદપણે નીશ્ચય વ્યવહારપણે માને સદહે તે આજ્ઞા પ્રમાણે જયારથ ઉપયોગ માહે નિરધાર ભાસન રમણ અનુભવતા એક્તા તન્મયપણો તે અજ્ઞા વીચય ધરમ ધયાન કહીયે,
૨ અપાય વીચય ધરમ ધયાન તે છવમાં અશુધપણે કરમના જેગથી સંસારી અવસ્થામાં અનેક અપાય કહેતાં દુષણ છે તે અજ્ઞાન રાગદ્વેષ કરાય આશ્રવ એ માહારાં નથી હુ એ થકી ન્યારો છુ હુ અનંત જ્ઞાન દાન ચારીત્ર વીર્ય મઈ શુધ બુધ અવીનાશી છુ અજ અનાદી અનત અક્ષય આ ર અનસર મસળ અકલ અમલ અગમ્ય અનામી અરૂપી આકર્મી અખં
અનાર તારક સામી ભમી અરબી અભેદી અવેદી કેદી આ પિકી. મારા મામા મલેશી અસરીરી અણુહારી અવ્યાબા અનવગ્રાહી