________________
*
*
*
(૦૧) વિરમણ કહીએ,
અને જે વિષયના અભીલાષનો તથા મમતા ત્રસ્નાનો ત્યાગ પરભવ વરણાદીક, પર દ્રવ્યના હવામીત્વાદીક, તેને અબોગીપણે, આત્મા વગુણ જ્ઞાનાદિકનો ભગી છે, અને જે પુદગળ ખધ તે અનંતા છવની એક છેતેને કેમ ભગવે, એવી રીતને ત્યાગ તે નીચેથી મિથુન વિરમણ કહીએ, જેને બાજ્ય વિષય ડચા છે ને અંતરગ લાલચ છુટી નથી તો તેને મિથુનના કર્મ લાગી રહ્યાં છે.
૫. પરીગ્રહ પરીમાણ વ્રત કહે છે. પરગ્રહ, ધન્ય, ધાન, દાસ, દાસી, પદ જમીન, વસ, આશ્રણને ત્યાગ તેમાં સાધુને તો સર્વથા પરગ્રહનો ત્યાગ છે તથા શ્રાવકને ઈચ્છા પરીમાણ છે, જેટલી ઈચ્છા હોય તેટલો પરગ્રહ - કો રાખે બીજાની વતી કરે, એ વ્યવહાર પરગ્રહ પરમાણુ વ્રત કહેવાય, અને જે કર્મ રાગ દ્વેષ અજ્ઞાન દ્રવ્ય જ્ઞાનાવરણાદી પ્રમુખ આઠ આઠ કર્મ, અને સરીર ઈદ્રીયનો પરીહાર એટલે કર્મનો પર જાણી છાંડવો, તથા સાધુ જે પાના પુસ્તક પ્રમુખ માહાર કરી માને તે તથા ચઉદ ઉપગરણાથી વધારે રાખે તે તથા ચઉદ ઉપર પણ મોહ મમત્વ રાખે, તે પણ પરગ્રહ જાણ માટે સાધુ તેને મમતવ ન કરે, એટલે પરવસ્તુની મુરછા છાંડવી, જેણે મુરછા છાંડી તેણે પરગ્રહ છોડયોજ છે એમ જાણવું, અને જેણે મુરા છાંડી નથી ને ઉપરથી તમામ પરીગ્રહ છોડ છે તો પણ તેને પરગ્રહ લાગી રહ્યા છે.
૬ દીસી પરીમાણ વ્રત કહે છે ત્યાંહાં તીરથી ચાર દશી પાંચમી એ છે, છઠી ઉર્ધ્વ એ છ દીસીના માન કરી એકલો રાખે તે વ્યવહારથી દી શી પરમાણુ કહીયે અને ચાર ગતીમાં ભટકવુ તે કરમનું ફળ છે એમ જ ણી તેથી ઉદાસીપણે વરતે અને શીધ અવરથા શુ ઉપયપણે તે નિશ્ચય દીસી પરીમાણ વરત કહીયે.
૭ બેગ ઉપભોગ પરમાણ વ્રત કરે છે જે એકવાર બાગવવું તે ભગ અને જે વારંવાર ભોગવવું તે ઉપગ તેને પરીમાણ કરે તે વહેવાર ભેગે ઉપગ પરમાણ વ્રત કહીયે.
અને જે વહેવાર નય કરમનો કરતા વ્યકતા છવ છે અને નિ નરે તે કર્મનો કરતા કર્મ છે આત્મા અનાદીનો પૂરાવ ભોગી થયો છે તેથી
પરભાવ ગ્રાહક અને પરભાવ રક્ષક છે, એટલે આત્માની સાયકતા ગ્રાહ. | કતા ભોગ્યતાનું રક્ષતા બીગડે કરતા પણ બીગો તેવારે પરભાવ કરતા કહે છે