________________
(૩૯).
• અર્થ ની દયા જીવ' તે મનુષ્યના એક સારા સારામાં સરભંવ જા જેરા કરે છે અને સડત્રીસ સે તિહુતેર સ્વાસે સારું એક મહુર્તમાં થાય એ ને નગદના જીવ એક મહુર્તમાં ૬૫૫૩૬ ભવ કરે અને નીદને એક “ભવ ૨૫૬ આવલી નો છે સુલક ભવનો એ પ્રમાણ છે.
બીગોદમાં અનંતા જીવ એવા છે જે જીવત્રસપણે પહેલા કીવારે પા મ્યા નથી અનંત કાળ પુર્વે ગ અને અનો કાળ જાશે પણ તે જીવવા વાર તીહાંજ ઉપજે છે અને તીહાંજ ચ છે એમ એક ની ગોદમાં અનતા જીવ છે તે નીગોદના બે ભેદ છે એક વ્યવહાર રાશી નગદ અને બીજો. અવ્યવહાર રાશી નગદ તેમાં જે બાંદર એકદ્રીયપણે ભાવે ત્રાપણ પામી ને પાછી ની ગોદમાં જઈ પડયા છે તે નીગોદીયા જીવને વ્યવહાર રાશીયા કહીએ, અને જે જીવ કોઈ પણ કાળે નીદમાંથી નીકળ્યા નથી તે જીવ અવ્યવહાર રાષ્ટીયા કહીએ અને અહીં મનુષ્યપણાથી જેટલા છવ કરમ ખ પાવીને એક સમયમાં ક્ષ જાણે છે તેટલા જીવ તે જ સમયે અવ્યવહાર રાશી સુક્ષ્મ ની ગોદમાંથી નીકળીને ઉચા આવે છે જે દસ જીવ મોક્ષ જાય તે દસ જીવ નીકળે કોઈક વળાએ ભવ્ય જીવ ઓછા નીકળે છે તે ઠેકાણે એક બે અભવ્ય નીકળે પણ વયવહાર રાશીમાં જીવ કોઈ વધે ઘટે નહીં એ વા નીગોદના અસ ખ્યાતા લોક માંહેલા ગોળા તે છ દીશીના આવ્યા પુદગ ળને આહારદીકપણે લે છે તે સકળ ગોળા કહેવાય અને લોક અતના પ્રદે છે જે નીદના ગેળા રહેચા છે તેને ત્રણ દીશીના આહારની ફરસના છે માટે વિકલ ગેળા કહીએ એ સુક્ષ્મ નગદમાં પાંચ સ્થાવરના સુક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કુપલીનીપેરે ભરયા થકા વ્યાપી રહયા છે અને સાધાર ણપણે તે માત્ર એક વનસ્પતિમાં જ છે પણ ચાર થાવરમાં નથી એ સુક્ષ્મ નગોદમાં અત તો દુઃખ છે તેનું ઉદાહરણ કહે છે - સાતમી નરકનો તેત્રીસ સાગરોપમનો આઉખે છે તે તેત્રીસ સાગરોપમના જેટલો સમય થાય તેટલા વખત સાતમી નરકમાં ઉતક તેત્રીસ સાગરોપમને આયુષે કોઈ જીવ ઉપજે તેટલા ભવમાં જેટલો છેદન ભેદન દુખ થાય તે સર્વ એકઠો કરી તેથી આ નતિ ગુણ દુઃખ નગદનાજીવ એક સમયમાં ભગવે છે કામ કોઈ એક મનુષ્યને સાડાત્રણ કેડ લોઢાની સુઈને અનીથી ઢંપાવીને કોઈક દેવતા સમકાળે ભેચે અરયાત છે સુઈઓ તપાવીને સારીરમાં કે તેને જે " વદના થાય તેથી અનત ગણી વેદના નીગોદ મધે છે અને ભવ્ય જીવને છે
,
,
-
:::
-