________________
---
—
*
'''
-
કે
.
.
. .
(૪૩) એ કહેવા માટે માથાદ લાગે તેમજ નાસ્તી કહેતાં અસ્તીને ખાવાદ લાગે
માટે વચને અગોચર છે, એક સમયમાં બેહુ વચન બાલ્યા જાય નહી કેમકે એક અક્ષર બેલતાં અસખ્યાતા સમય લાગે છે માટે વચનથી અગોચર છે, તે મ્યાત અવ્યક્ત વ્ય એ જેથે ભાંગ કહે.
પ તે અવ્યક્તવ્ય પણે વસ્તુમાં અસ્તી ધર્મને પણ છે માટે સ્યાતા અસ્તી અવ્યક્ત થ પાંચમે ભાંગે કહે તેમજ નાસ્તી ધર્મને પણ અવ્યક્ત ય પણે વતું મળે છે માટે સ્થાત નાસ્તી અવ્યક્તવ્ય છઠો ભાંગે જાણવા તે અસ્તી પણ તથા નાસ્તી પણ બહુ ધર્મ એક સમયે વસ્તુ મળે છે. પણ વચથી અવ્યક્ત કર્યું છે માટે સ્થાત અસ્તીના સીયુગ પત અવ્યય એ સાતમો ભાંગે કહો.
હવે એ શાત ભાંગ નીત્ય તથા અનીત્ય પણામાં લગાડે છે, ૧ શ્યાત નીત્ય, ૨ યાત અનીત્યા, ૩ યાત નીત્યા નીત્ય, ૪ રયાત અવ્યક્ત , ૫ રયાત નીત્ય અવક્તવ્ય, ૬ યાત અનીત્ય વ્યક્તવ્ય, ૭ નીત્યાનીત્યા ચુગત અવ્યક્તવ્ય, એમજ એક અનેકના સાત ભાંગા કહેવા, તથા ગુણ પર્યાયમાં પણ કહેવા કેમકે શીધ મધે નય નથી તે પણ સપ્ત ભગી તો શીધમાં છે.
હવે સતા ઓળખવાને ત્રીભગી કહે છે ૧ મીથ્યાત્વ દશા તે બાધક દશા, ૨ સમકેત ગુણઠાણાથી માંડીને અગી કેવળી ગુણઠાણા સુધી સાધક દશા જાણવી, ૩ સર્વ કરમથી રહીત તે શીદ્ધ દશા, ૧ જ્ઞાનનો જણપણે તે જીવન ગુણ, ર તેના જ્ઞાતા તે જીવ, ૩ ય તે સર્વ દ્રવ્ય, ૧ ધ્યાન તે જીવના સ્વરૂપનો, ૨ તે ધ્યાન ધ્યાતા જીવ, ૩ ધ્યેય આત્માને વરૂપ. ૧કત તે જીવ, ૨ કરમ તે એક મોક્ષ બીજે બધ, ૩ કિયા તે એક સવર બીજી આશ્રવ ૧ કરમ તે ચેતનાને કરમ બધના પરીણામ, ૨ કમન ફળ તે ચેતનાને જે કરમ ઉદયના પરીણામ ૩ જ્ઞાન ચેતના તે વનો સ્વગુણ તે આત્માના ત્રણ ભેદ છે. ૧ અજ્ઞાનાની છવ, શરીરાદીક પરવસ્તુને આત્મા બુધીએ કરી માને તે પહેલો બહીર આત્મા, ર જે રહે સહીત જીવ છે તે પણ ની સતા ગુણ શીધ સમાન છે એટલે પિતાના જીવને સીધ સમાન કરી ધ્યાવે તે બીજે અતર આભા જાણવો; ૩ કરમ ખપાવી કેવળ જ્ઞાન પામ્યા તે અરીહત તથા શીદ્ધ સર્વ પરમાત્મા જાણવા છે એ ત્રીભગીનો વિચાર કે, એટલે આઠ પક્ષનો વિચાર કર્યો,
.