________________
*
જન જન
-
:
:
(૩૮૩) અહીં, ૧ ઉદારીક રવૈકીય, ૩ આહારક, ૪ તેજસ. એ ચાર વરગણા બાદર છે, તેમાં પાંચ વરગણા, બે ગધ, પાંચ રસ, આઠ સ્પર્શ, એ વીસ ગુણ છે, તથા ૧ ભાષા, ર ઉસાસ; ૩ મન, ૪ કામણ, એ ચાર વરગણા સુક્ષ્મ છે. એમાં પાંચ વર્ણ, બે ગધ, એક રસ, બે સ્પર્શ, એ પાંચ ગુણ છે, એમ પુદગળ ખધના અનેક ભેદ છે,
વ્યવહાર નયના છ ભેદ છે; ૧ સુધ વ્યવહાર તે આગળ ગુણઠાણનો છોડવો અને ઉપરના ગુણઠાણાનું ગ્રહણ કરવું અથવા જ્ઞાન દર્શન ચારીત્ર ગુણ તે નિશ્ચય નયે એક રૂપ છે, પણ તે શીષ્યને સમજાવવાને જુદા જુદા ભેદ કહેવા, તે શુધ વ્યવહાર છે, ૨. છવમાં અજ્ઞાન રાગ દ્વેષ લાગ્યા છે. તે અશુધપણે છે, માટે અધ વ્યવહાર. 8 જે પુણ્યની ક્રિયા કરવી તે સુભ વ્યવહાર. ૪ જે થકી જીવ પાપ રૂપ અસુ કર્મ કરે તે અમુભ વ્યવહાર. ૫ ધન્ય, ધર, કુટબ પ્રત્યક્ષ સર્વ આપણાં નથી જુદા જુદા છે, પણ જીવે અને જ્ઞાનપણે આપણા કરી જાણ્યા છે, તે ઉપચરીતે વ્યવહાર. ૬ સરીરાદીક વતુ અપી છવથી જુદી છે, તો પણ પરીણામીક ભાવ લેલીપણે એકઠા મીલી રહ્યા છે, તેને જીવ આપણા કરી જાણે છે, તે અનુચર્ચીત વ્યવહાર જાણો, એ વ્યવહાર નય કહો.
હવે રૂ સત્ર નય કહે છે, જે અતીત કાળ અને અનાગત કાળની અપેક્ષા ન કરે, પણ વર્તમાનકાળે જે વસ્તુ ગુણે પરીણમે, વરતે તે વસ્તુ ને તે જ પરીણામે માને, માટે એ ના પરીણામ ગ્રાહી છે, જેમ કોઈક જીવ ગ્રહસ્થ છે, પણ અતર ગ સાધુ સમાન પરીણામ છે, તે તે જીવને સાધુ કહે અને કોઈ જીવ સાધુને વેશે છે પણ મનના પરીણામ વિષયભીલાલ સહીત છે તો તે જીવ અવ્રતી છે એમ રૂજુ સુત્ર નયને માને છે, તે રૂ નું સુત્ર નયના બે ભેદ છે, એક સુક્ષ્મ રૂજુ સુત્ર તે એમ કહે જે સદા કાળ સર્વ વસ્તુમાં એક વર્તમાન સમય વરતે છે, એટલે જે જીવ ગયા કાળે અજ્ઞહતો અને અનાગતકાળે અજ્ઞાની ભાવે અજ્ઞાની થશે એમ બેહુ કાળની અપેક્ષા ન કરે પણ એક વાતમાન સમયે જે જેવો તેને તેવો કહે, તે સુમ રજુ સુત્ર કહીએ; અને મોટા બાજ્ય પરીણામ ગ્રહે તે સ્થલ રૂજુ સુત્ર નય જાણો એ રજુ સુત્ર નય કહે
હવે શબ્દ નય કહે છે, જે વસ્તુ ગુણવત અથવા નીરગુણ તે વસ્તુને નામ કહી બોલાવી જે ભાષા વણાથી શબ્દપણે વચન ગોચર પાચ તે છે
--
*
'
''
-
-
-
-