________________
(ર૪૯) થી ઉભગે એક છોડવો દેવ દયાળ; જો ૪ આજ મનોરથ મુજ ફળ્યાએ. નાઠાં દુઃખ દદલતા; તુઠો ને ચોવીશોએ પ્રગટ્યા પુન્ય કલોલ, જપિ૦ ૫ ભ ભ વિનય કુમારોએ ભાવ ભતી તુમ પાય તો દેવ દયા કરી દીજીએએ બેધ બીજશું પસય જયો ૬
કળીસ જ એહ તરણ તારણ સુગતી કારણ; દુખ નિવારણ જગ જય શ્રી વીર નવર ચરણ ઘુણતાં. અધીક મન ઉલટ થયે, ૧ શ્રી વિજયદેવ સુરદિપધર તિરથ જગમ એણે જગે તપ ગછ પતિ શ્રી વિજય પ્રભસુરી; સુરી તેજે જગમગે ૨ શ્રી હીરવી જયસુરી શીશ વાચક; શ્રી કીરતીવીજય સુર ગુરૂ સ; તસ શીશ વાચક વન વી; શુ છન ચોવીશ ૩ સેશસ તર સવત ઉગણત્રીશે રહી રાનેર ચોમાસુએ વિજય દસમી વિજય કારણ; કીય ગુણ અભ્યાસએ, ૪ નરભવ આરાધન શિવ સાધન સુક્રત લીલ વિલાસએ નિરરસ્ત હેતે વનરચી નામે પુન્ય પ્રકાશએ. ૫
-
-
-
-
-
માહા પંડીત શ્રી આનંદઘનજી
મહારાજ.
–– – શ્રી આનદ ઘનજી મહારાજ આ પંચમાકાળમાં આત્માર્થી પુરૂષ - એલા છે, એમ સાંભળવાથી તેમજ તેના રચેલા ગ્રંથે ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે તે પુરૂષ અત્માર્થી સંપુર્ણ હતા એલ સાહેબે એક પાંચ ગાથાનુ અગર બે ગાથાનું પદ જે જે રચેલું છે તે જોતાં તદન ધમાંથી ને આણદ થાય છે એઉ સાહેબના વાકયોમાં ફક્ત જેન માર્ગની જ વાત છે તથા તદન સ્પાવાદથી જ માર્ગની વ્યાખ્યા કરેલી છે એ પુરૂષ નીષમહીહતા પ્રથમ માથુ મુડાવી સાધુનો વેષ પેહેર હતો પણ પાછળથી જ્ઞાન માર્ગ જાણુને પોતાના આત્મા સાથે તુલ્યના કરતાં પિતાથી મુની પણ જે મેરૂ પર્વતને ભાર તે પળી સકતુ નથી તથા મુની માર્ગની વાત મેહટી છે, તેથી મને મુનીના વૈષ પહેરેલો જોઈને લોકો સાધુ માને છે કે મહારામાં સાધુપણું
--