________________
1
-
..
(૨૩)
સાંભળીને તે ભગવાન મુની તેને કહે છે.
દક્ષિણાર્ધ ભગત ક્ષેત્રમાંના ક્ષેમપુર નામના નગરમાં એક નયદત નામને વાણીયા હતા. તેની સુનદા નામની સ્ત્રીના પેટે ધનદત્ત, અને વસુદ્રત્ત - નામના બે પુત્ર થયા. તેના મિત્ર એક યાજ્ઞવલકચ નામના બ્રાહ્મણ · હતા. તેજ નગ૨માં સાગરદત્ત નામના ખીજો એક વાણી હતા. તેને ગુણધર ના મના પુત્ર હતા. અને, એક ગુણવતી નામની કન્યા હતી. તે કન્યા સાગર-દંતે 'નયમ્રુતના પુત્ર ધનતને દીધી. અને તેની રત્નપ્રભા નામની માતાએ દ્રવ્યના લાભથ્રી ત્યાંના એક શ્રીકાંડ નામના શેઠને છાની રીતે દીધી, એ વાતની યાજ્ઞવલચને ખખ્ખર પડી. તેણે જઇ પોતાના મિત્ર ધનદ્યુત તથા વસુદત્તને કહ્યું. વસુદત્તે રાતરે જઈને શ્રીકાંતને મારી નાખ્યા. તેમજ શ્રીકાંતે ખડગ ખડે તેને મારી નાખ્યા. પછી તે બેઉ વિધ્યાટવીમાં મૃગ થયા. અને ગુણવતી પણ પરણ્યા વિના મરીને ત્યાંજ મગી થઇ. તેને માટે ત્યા લડીને મરી ગયા. ત્યાર પછી પરસ્પર વેરે કરી ત્યાં અનેક ભવમાં
ભટકયા.
rtv.
આંઇ નવ્રુત ભાઇના મરવાથી દુ:ખી થઇને રાત્રના ફરતા છતાં તેને ભુખ લાગી. તેવામાં કોઇ સાધુઓને તેણે જોયાં. તેની પાસે તેણે ખાવાનુ માગ્યું. ત્યારે તેમાના એક મુનિએ તેને કહ્યુ કે, સાધુ તે વિશના પણ અને પાનાદિ રાખતા નથી, તેમ છતાં તને રાતના ભાજન કરવાની કેમ ઇચ્છા થઇ? આવા અંધકારમાં અન કોણુ જીવે છે ! એ પ્રમાણે તેને બા ધ કરીને તદ્રુપી અમૃત તેના કાનમાં રેડ્યુ કાળે કરી તે મરીને 'સાધર્મ દેવલાકમાં દેવ થયા. કેટલાએક કાળે ત્યાંથી આવીને એક મહાપુર નગરમાં સેનદન નામના ` શ્રાવકની સી ધારિણીના પેટે પંદમચિ નામનો પુત્ર થ ચા. કોઇએક સમયે તે ઘેાડા ઉવર ચડીને પોતાની ઇચ્છાથી ગોકુલ પ્રત્યે ચાલ્યા ત્યાં રસ્તામા ભરવાને પડેલા ખેલોને' તેણે જોયા. ત્યાંની દયા આન્યાથી નીચે ઉતરીને તેમની પાસે આવ્યા. અને તેમના કાનમાં પ ચપરમે છીના નમસ્કારરૂપે મત્ર કહ્યા. તે સુર્યા પછી તે મંત્રના પ્રભાવે કરીને તેજ “નગરમાં છત્રછાય નામના 'રાજાની સી શ્રીદંતાને પેઠે મધ્વષ્ટ નામના પુ * થયા. તે મોટો થઇ પોતાનીચ્છિાથી ફરતા છતાં કોઇ એક સમયે પિલા “બેલાના ટૂંકાણા પાસે આવ્યા. પુર્વ જન્મ દરની તેને અતિમણણ ના ન થયું.'ત્યારે ત્યા એક ટાસ કરાવીને તેની એક ભીંત ઉપર મરવા ટ