________________
(૨૦૫ )
I
4
પણ ભવભમણ કરીને શ્રીભુતીની સ્રી શાસ્વતીના પેટે વેગવતી નામની કત્યા થઈ. તે ચાવન અવસ્થામાં આવ્યાથી કોઇ એક સમયે જનાએ કરીને વંદના કરવા યોગ એક પ્રતિમાસ્થ સુદરશન નામના સાધુને જોઇને તેની મ શ્કરી કરતી ખેાલી કે, આહા આ સાધુ આજ નજરે પડયા. પ્રથમ તે સ્ત્રી આની સાથે ક્રીડા કરતા હતા તે સ્રી એણે ખીજે ઠેકાણે માકલી દીધી. એવાને લોકો કેમ વત કરે છે ? એવુ સાંભળીને તેની ઉપરથી લોકોના ભાવ ગયા. પછી તેના ઉપર દોષારોપ કરીને લોકોએ તેવુ સાધુપણુ, નાશ કરવાના આર ભ કરો, ત્યારે તે મુનિ કહેવા લાગ્યા કે, જ્યાં લગણ મારે કલક ગયા નથી ત્યાં લગણુ હું પારણું કરનાર નર્થી, એવા તેણે નિયમ કરચા. પછી દેવતાના કામે કરી વેગવતીના મુખ ઉપર સેાજા ચહુડ્યા ત્યારે
-
સાધુના તિરસ્કાર કરયા એમ જાણીને તેના પિતાએ તેના ઘણા અપમાન કરચા પછી તે રાગે કરી તથા પિતાના ભયથી સુદરશન મુનિની સામે લાકોના દેખતાં મોટા અવાજે ખેાલવા લાગી કે, તું સર્વથા નિરઢાષ છે. મે તા ૨ા ઉપર ખોટા આરોપ કરચ હું ક્ષમાનિધી, મારા અપરાધની ક્ષમા કરો. એવુ સાંભળીને લોકોએ ફરી તે મુનિની પુખ્ત કરી. તે વિશથી તે વેગવતી રોગ રહિત થઈ થકી શ્રાવીકા થઈ. તે મહારૂપવતી હતી તેથી શંભુ રાજા એ તેની માગણી કરી ત્યારે તેના પિતા શ્રીભુતી કહેવા લાગ્યા કે, મિથ્યાદૃષ્ટિ પુરૂષને હુ મારી કન્યા દેનાર નથી પછી શત્રુએ શ્રીભુતિને મારીને ખળે કરી તેની કન્યાને ઉપભાગ લીધેા. ત્યારે તેણે તેને શ્રાપ દીધા કે, જન્માંતરે તારા વધને ખર્ચે હું ઉત્પન થઇશ. શત્રુએ તેને સુયા પછી તેણે હરિકાંતા નામની સાધવીની પાસે દિક્ષા લીધી. પછી કાળે કરી મરીને બ્રહ્મ દેવલોકમાં ગઇ. ત્યાંથી આવીને શંભુના જીવ રાવણના મૃત્યુને માટે પુર્વતિ દાનના ખળથી જનકની કન્યા આ સીતા થઇ. પુર્વ ભવમાં સુદરશન મુતિ ઉપર અણે મિથ્યાદાષ રાખ્યા હતા. તેથી આંઇ એની ઉપર લોકોએ મુકે લા ઢાખરૂપ મિથ્યા કલક લાગ્યા, શત્રુના જીવ પણ ભવમાં ફરીને કુશધ્વજ બ્રાહ્મણની સ્રી સાવિત્રીના પેટે ઞભાસ નામનો પુત્ર થયા. કોઇએક સમયે વિજયસેન મુનિની પાસે દિક્ષા લઈને તે ઉત્તમ તપ કરવા લાગ્યા, કોઈ એક વખતે સખેતસીખરની યાત્રા કરવા સારૂ જતા વિદ્યાધરાના સ્વામી કનકપ્રભ, તેનેઇદ્રના જેવો શ્રીમાન જોઇને “મા તપે કરી આવા સપતીમાન હુ થઇરા ' એવા નિદાન કરયેા, પછી મરણ પામીને ત્રીજા દેવલાકમાં તે દેવ થયા. ત્યાં