________________
.
” “ તે શરૂ અધકારને સુર્યનો જેવાં રામસુગ્રીવાદિક તથા લસ્મણને સાથે લઈને યુદ્ધ કરઘા ચાલ્યું. “આઈ મારદના મુખેથી સીતાનું વ તમામ સાંભળીને મટી ધરાથી ભમડલ રાજા પુંડરીકપુરમાં સીતાની પાસે આવ્યો. તેને જોઈને સીતા રડતી થકી બોલી હે ભાઈ! રમે મને મુકી દીધી; તે યાદ કરીને મારે ત્યા સહન ન કરનારા તારા ભાણેજા રામની સાથે યુદ્ધ કરવાને ગયા છે. માટે રામે ઉતાવળે થઈને મારે ત્યાગ કરો, તેમજ પુત્ર નિો વધ ન કરે તો સારા માટે જ્યાં સુધી “એ પિતાના પુત્ર છે.” એમ ન જણીને રામે તેમને મારા નથી તેટલામાં આપણે ત્યાં જઈએ તો સારૂ. એમ કહીને તે સેન્યમાં આવ્યા. ત્યારે ત્યોએ સીતાને નમસ્કાર કરો. તેને સીતા કહે છે. હે પુઆ તમારો મામો છે એને નમસ્કાક કરે. એવુ સાં. ભળીને તેમણે ભામડલ રાજાને પણ નમસ્કાર કરશે. તેણે તેમનું મસ્તક ચુંબન કરીને તેમને પિતાનાં ખોળામાં બેસાડ્યા તેવારે ભામડલઃ હરખી થઈ કહેવા લાગ્યું મારી બેન પ્રથમ વીરપતની હતી, તે આ વખતે વીરા મા તા થઈ તમે વીર પુત્ર પોતે મોટા. માની છે તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી, જેના યુદ્ધમાં મહાલ જે રાવણ તે. પણ સમર્થ થયો નહીં. તેમની સાથે માત્ર ભુજાતા બળવડે તમે કેમ યુદ્ધનો આરંભ કરો. ત્યારે તે કહેવા લાગ્યા કે હે મામા, સ્નેહના પોન્ચથી આટલો ભય બશ છે. અમારી માતા જે તમારી બેન, તેણે પણ અમને કહ્યું કે, “તમારા પિતાની સામે કોઈ પણ માલ નથી.” તે અમે જાણીએ છીએ. પણ યુદ્ધ મુકીને જ લજ્જા કેમ ઉપજાવીએ.
એમ ત્યો બોલતા છતાં પરસ્પર સોનું યુદ્ધ ચાલુ થયુ. તેવારે “સુગ્રીવાદિક વિદ્યાધરો એમના સેન્યને મારશે એવા હેતુથી ભામંડલ સંગ્રામમાં આવ્યો. એટલામાં તે બે કુમારો પણ યુદ્ધ કરવાને ઉઠયા. તેમની સામે સુગ્રીવાદિક વિદ્યાધર નિશંક- યુદ્ધ કરતા છતાં ત્યાં ભામંડલને આવીને પુછવા લાગ્યા કે, આ, કોણ છે? ત્યારે તેણે કહ્યું કે, એ રામના પુત્ર છે. એવુ. સાંભળીને સીતાની પાસે જઈ, તેને નમસ્કાર કરીને તેની સામે ભુમી ઉપરખેડા. આઈ એક ઘડીમાં લવણાકસે રામના સૈન્યને થાણ કાહાડી નાંખ્યો. વનમાંના સિહની -પઠે તે રણમાં જ્યાં જ્યાં ફરવા લાગ્યા. ત્યાં ત્યાં રથી, સાદી; નિષાદી, હાથમાં આયુધો લઈ રહ્યા નહી. ત્યારે પોતાનું પેન્યનાશ થયુ. એમ જાણીને રામ લક્ષ્મણ યુદ્ધમાં આવ્યા. ત્યાં તે બાળકોને જોઈને. '
જ