________________
૧૬)
--
-
-
-
'
?
)
સામે યુદ્ધ કરનારા લક્ષ્મણનાં હથિયારો પણ નકામાં થયાં. એટલામાં અકશે લક્ષ્મણના હદયમાં એક બાણને પ્રહાર કરો. તેણે કેરી તે મુર્શિત થઈને રથની ઉપર પડશે. ત્યારે વિરાધે રથને અપડ્યા તરફ ફેરવ્યો. એટલા સાવધે થઈ.) લક્ષ્મણ બોલ્યો કે હું વિરાધ, આ તે નવીન શું કામ કરવુ? રામને ભાઇ અને દેશને પુત્ર જે હું તેને એ અયોગ્ય છે. માટે જ આપણો "શતરૂ છે ત્યાં જલદી રથને લઈ જા. આ ચક વડે તેનું માથુ કાપીશ. * (એવું સાંભળીને વિરાધ''એ કુશની પાસે રથ લઇ ગયો, ત્યારે ઉભો રહો ઉભા રહે એમ બોલીને તથા ચકને ફેરાવીને મહા કોણે કરી લક્ષ્મણે તે અકુશ ઉપર નાખ્યું. ત્યારે આ કુશે બીજા અનેક શો નાખ્યાં તેમજ લવણે પણ ચક તેડવા સારૂં ઘણાં હથીયારો નાખ્યાંપરંતુ તે કોઈને ન માનતાં મોટા વેગથી આવી અકુશને પ્રદક્ષિણા કરીને જેમ માળમાં પક્ષી આવી બેસે, તેમ તે પાછુ લક્ષ્મણનાં હાથમાં આવ્યું ત્યારે તેણે ફરી નેખ્યું. તે વખતે પણ જેમ હીંથી પોતાની રહેવાની હસ્તિશાળામાં આવે તેમ તેને પ્રદક્ષિણા કરીને ફરી તેના હાથમાં આવ્યું. ત્યારે રામ તથા લક્ષ્મણ ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યા કે આ ભરતક્ષેત્રને વિશે બળદેવ વાસવ એજ બે પુરૂષો છે, અમે નથી એટલામાં સિદ્ધાથ સહિત નારદમુનિ
ત્યાં આવીને ચિતોમાં બેઠેલાં રામ લક્ષ્મણને કહેવા લાગ્યો.) જે હર્ષની . કાણે આ સોક કેવો? પુત્રના હાથે પરાજય થએલી લોકોના વશને પ્રકાશકરનાર થતો નથી કે આ લવણાંકુશ સીતાના ઉદરથી જન્મેલા છે, અને તારા પુત્ર છે. આ યુદ્ધના મિણે કરી તને મળવા આવ્યા છે. એ શતરૂઓ નથી. તેની નીશાની છે આ ચકે તેને મારવાને સમર્થ ન થતાં વ્યર્થ ગયુ. એ જાણી લેવી..' * * * * * ;
f (પછી સીતાના ત્યાગથી પુત્રની સાથે યુદ્ધ થવા સુધી સર્વ વ્રાંત તેને નારું કહી સભળાવ્યો તે સાંભળીને રામ મહા કે કરી દુઃખિ થી ચિંક મુછીને પામ્યોતેન ઉપર ચંદનનું પાણી છાંટ્યા પછી સાવધ થઈને લક્ષ્મણ
સહિત આંખોમાં આંસુ લાવીને પુત્રની વાત્સલ્ય કરવા સારૂ લવણાંકશન પાસે * ગયો ત્યારે તેઓએ રમાંથી ઉતરીને રામ લક્ષ્મણના પગ ઉપર માથાં રાળ્યાં. રામ તેમને પિતાના ખોળામાં લઈને તથા મસ્તકે ચુબન કરીને શેક
ન નહી મટેથી રડવા લાગ્યો. પછી લક્ષ્મણે તેને રામના ખેળામાંથી : 'લાનાં પળમાં લઈ મસ્તક ચુબન કરીને તેમનું આલિંગન કર્યું. ત્યારે ||
-
-
-
-
-
-
: -
૬
-