________________
*
*
*
VanA
(૧૯૩) ત્યે આવ્યાતેને જોઈને લોકો કેહેવા લાગ્યા કે અહે આ વરઘ ધન્ય છે કે જેની બેનના પુત્ર આવા બાકી છે. પછી તેરા સહિત ઘેર થયા. ત્યાં તે જગતને પવિત્ર કરનારા બે ભાઈઓએ જાનકીને નમસ્કાર કર્યો. ત્યારે સીતાએ તેમનું મસ્તક ચુબન કર્યુ અને પ્રેમનાં આંસુણી છેલવા લાગી કે, “તમે રામ તથા લક્ષમણના જેવા થાઓએવો સીતાએ તે મને આશીરવાદ આપ્યો. ત્યાર પછી ત્યે પોતાના મામાવજુરજ ઘાબતે ભાઈ કહેવા લાગ્યા કે, પ્રથમ અયોધ્યા તરફ જવાનુ અમે પુછવાથી ત્યાં જ વાનું. તમે કબુલ કરયુ હતુ. માટે અમને ત્યાં જવાની રજા આપો અને લપાક, કાંલાંબુ, કુતલ, શલભ, અનલ, અને ચુલ. ઈત્યાદિક રાજાઓને સા થે ચાલવાની આજ્ઞા કરો. પ્રયાણભેરી વગડાવો. ચારે દિશાને સેન્ચે કરી આ છાદન કરે. જેણે અમારી માતાને મુકી દીધી છે, તેને. પ્રાકમ જોઈએ તો ખરા એવું પુત્રનું બોલવું સાંભળીને રોદન કરીને સીતા કહેવા લાગી હે બા ળકો, હમણું કરમે કરી તમને શી અનર્થની ઇરછાં થઈ છે , જેણે ત્રિીલેક કટક રાવણને માર. તે તમારા વીર માવીત્ર દેવોથી. પણ છતાય નહી. તે તમે શા હિસાબમાં તમને જોવાની ઈછાં હો તોપણાથી સુખે ત્યાં જાઓ. તમે બાલક છે માટે પુજ્ય પુરૂષને ઠેકાણે વિનય કરવું. યોગ્ય છે એવુ સીતાનું બોલવું સાંભળીને બને ભાઈ ફરી સીતાને કહે છે કે માતા, તને મુકીને શતરૂપદ પામનારા પિતા વિષે વિનય છે કર ! ત્યાં જઈને, આ મે તારા પુત્ર છીએ, એમ કેમ બોલીએ. માટે પોતે જઈને તેને લગ્ને ન કરનારા અને જનકને આનદ કરનારા વચનો બોલીશુ. કેમકે તેને યુદ્ધમાં લાવ્યાથી બેઉ કુલ વંશકારક છે.” - - -
- ' એવી રીતે બોલીને તથા સીતાનેરતી ખૂંકીને ત્યાં મોટા આનદ ક રી સેન્ચ સહિત રામની મગરી પ્રત્યે જવા નીકળ્યાં. મારગમાં ચાલતાં કુહાડા અને કોદાળીઓએ કરી દસ હજાર પુરુષો ઝાડને તોડી જમીન સર. ખી કરતા થકા કેમે કરી ત્યાં જઈ સેન્યા સહિતરમની નગરીની ચારે દિ શા ઘેરી લીધી. એવા મહામામી બેઉ ભાઈઓ યુદ્ધ કરવાના હેતુથી અયધ્યા નગરીની પાસે જઈને રહ્યા. નગરી બાહાર સે ઘાસુ આવ્યું, એવું સાંભળીને રામ અને લક્ષમણ વિરમય અને આનંદને પામ્યો. ' ' . . !
લક્ષમણ બોલ્યો રામના પ્રાક્રમરૂપ જે અગ્ની, તેમાં આપત ગની પ મ ] } : રવાને કોણ આવ્યા છે ! !' '' - - - - -
- -
-