________________
રૂર
*
*
* *
*
*
* *--
જ
+ = =
(૧૪) રોપ કરેલો દોષ લોકોને કહેવા લાગી. તે વાત કોઈએક વખતે રામના કાને પડી. તે મનનાં ન લાવતાં સીતાને રામ કહેવા લાગ્યો કે હે પ્રિય સ્ત્રી આ ગર્ભના યોગે તારૂ શરીર સુકાઈ ગયું છે, તેને આનદ કરવા સારૂ હમણાં વસ તરિતુ રૂપ લક્ષ્મી આવીને ક્રિડા કરવાની સુચના કરે છે. અને ગર્ભવાળી સીના મારથે કરી બકુલ નામના વૃક્ષને ફુલો આવ્યાં છે, માટે આ સમયે ક્રિડા કરવા સારૂ આપણુ મહેદ્ર ઉદ્યાનમાં જઈએ. ત્યારે સીતા બેલી કે મા રે મનોરથ દેવતાની પુજા કરવાનો થયો છે. તેને ઉદ્યાનમાંના સુધી કુલ વડે પુરો કરે. એવું સાંભળીને તે જ વખતે દેવોની પુજા કરાવીને તથા સીતેને સાથે લઈને રામ મહે સ્થાનમાં આવ્યો. ત્યા નગરના લોકો વસતા ના ઉત્સવ કરી રહ્યા છે તે જોવા લાગ્યા. એટલામાં સીતાની જમણી આ ખ ફરકવા લાગી, તેથી તેને મનમાં શ કા આવી. ત્યારે તે વાત રામને ક હી. રામે સાંભળીને કહ્યું કે એ ચિન્હ સારૂ નથી સી બેલી મારા રાક્ષદ્વીપના વાસથી શુ વિધાતા રાજી થયો નથી કે હે પ્રાણપતિ રામ, તારા વિયોગના દુઃખથી બીજુ અષિક દુઃખ દેવાની વિધાતાને ઈરછા છે કે ? આ નિમિત અન્યથા થનાર નથી. ત્યારે રામ કહે છે કે હે દેવી તું ખેદ કર નહી, જે થવાનું હશે તે થશે. સુખ અને દુઃખ એ કિધીન છે, માટે જ રૂર ભેગવવાં જોઈએ. હવે ઘેર જઈ દેવની પુજા કર, અને સુપાત્રને દાન આપ. કહ્યું છે કે “દુઃખના વખતે ધર્મની શરણ છે” પછી ઘેર જઈ મોટા ભાવથી અહંતની પુજા કરીને તેણે સારા પાત્રને ઉત્તમ પ્રકારનાં દાન દીધાં.
કોઈએક સમયે વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, શુલધર, કાલ, ક્ષેમ અને કાયપે એ આઠ અધિકારીઓ આવી રામને નમસ્કાર કરીને ઉભા રહ્યા, પરંતુ તેઓનાથી રામની સામે કઈ પણ બોલાયું નહીં, કેમકે તેઓ નાથી રાજ તેજ સહન થયુ નહી. ત્યારે તેને રામ કહેવા લાગ્યો કે હું અને ધિકારી પુરૂષે તમે એકાંત હિત કહેનારા છો તેથી હું તમને અભય આપુ છું જે તમારા મનમાં હોય તે માહારી પાસે કહો. એવુ રામનું બોલવું સાંભ ળીને તથા સમય જાણીને તેમનો વિજય નામને અધિકારી હાથ જોડી ને કહેવા લાગે. આજે અમારે વિજ્ઞાપના કરવાની જરૂર પડી છે, તેમ ન કયાથી અમે તમારા અપરાધી ઠરીએ છીએ. માટે દુઃસહ છતાં કહેવું પડે , તમારી પ્રાણપ્રિય પત્નિ સીતાની ઉપર લોકો મોટી દુર્ઘટ અપવાદ રાખે છે. તેને આપ બુદ્ધિમાન પુરૂષે વિચાર કરી લેવો. જે ગ્રહણ કરવા યોગ્ય હોય છે!
•
=
=
-
-
-
-
-
-
-
-