________________
" અથ શ્રી નવમો ખડ પ્રારંભતે ,
-
"
7
'
5 *
જ
*
-
-
*
1
-
*
*
*
*
' ' “પછી સીતા પુર્વ કર્મનાં દુઃખ વ દુષિત થઈને પિતાના આત્માની નિ દા કરતી થકી વનમાં ભયને પાર્મને આમ તેમ ફરવા લાગી વારંવાર પડે ને પગલે પગલે પડે. એવી રીતે મમતાં તેને એક મેટું એ દીઠામાં આ
વ્યું તેને જોઈને મનમાં કાંઈ પણે બીક ન રાખતાં નવકાર મંત્રનો જાપ ક. રતી તે ત્યાંજ ઉભી રહી મનમાં વિચાર કરે છે કે આ વનમાં ભય રાખીને શું કરવાનું છે?' આવા સમયે મરવું અને જીવવું એ બેઉ સરખાં છે એની રીતે શાકમાં વિચાર કરતાં તેને જોઈને સનીક ભયને પામીને કહેવા લાગ્યા કે આ દિવ્યરૂપ ધારણ કરીને પુષ્યિ ઉપર કોણ ઉભી છે (એટલામાં તેનું રડવું સાંભળી” સિન્યને સ્વામી બેલ્યો છે એ કોઈ ગર્ભિણી છે અને મહા દુઃખરૂપ સમુદ્રમાં બુડેલી છે. (એમ બેલીને તે પાળ રાજ સીતાની પાસે આવ્યો. તેને જોઈને સીતા બીની થકી પિતાના અંગ ઉપરનાં અલકા રો કાંહાડીને તેની આંગળી નાંખ્યાં, ત્યારે તેને રાજા કહેવા લાગ્યો) કે આ ઈતું ભય નહીં રાખ આ તાહાર જે ભુષણ છે, તે તારા અગમાં ઘાલે. તું કોણ છું ? અહીં તને કેણે નાંખી? તે અત્યંત નિર્દય જણાય છે સર્વ વ્રત્તાંત મને તુ કહે, લગારે મનમાં શંકા કરે નહીં. તાહારૂ દુઃખ જોઈને તારાથી મને વધારે દુઃખ થાય છે. એવું તે રાજા બોલે છે તેટલામાં રાજાને મત્રી સીતાને કહેવા લાગ્યો કે પુડરીપુરના રાજા ગજવાહનની સી બધુવીને પેટે જન્મેલો આ વજન ઘ નામનો રાજા મહા પરાક્રમી તથા અહતનો ભકત છે. પરનારીનો સહોદર (ભાઈ) છે. હમણાં હાથીને પકડવા સારૂ અહીં આવ્યા હતા, તે કામ કરીને ફરી ઘેર જાય છે. તે તારા ૬ અને જે ઈને પોતે મહા દુખીત થ થકો અહીં આવ્યો છે તેને તુ પિતાનું દુખ ક હે એવું તે મત્રીનું બોલવું સાંભળીને તેણે પિતાનો સંપુર્ણ વ્રત્તાંત તેને ક ઘે અને રડવા લાગી. તેને જોઈને તે કપાળ રાજા તથા મત્રી પણ રડવા લાગ્યા. પછી તે રાજ સોનાને કહેવા લાગ્યો કે મારી ધર્મની બેન છે. એક ધર્મમાં રહેવાવાળી સં લોક પરસ્પર બહુ હેય છે. માટે મને ભામડ
૧
'-
1