________________
.
જ
—
- 1
-
=
—
વતા
ક
'
( ૯ ). હું માંસ લીધા વિના ખાલી હાથે ગમે તે રાજા મારી ઉપર ગુસ્સે થશે. ત્યારે હવે હું શું કરૂ? એમ વિચાર કરતો ફરતે છતાં કોઈ એક મુવેલેબાળક તેની નજરે પડી. તેનું માંસ લાવી રાંધીને તેણે રાજાને આપ્યું તેને સારો સ્વાદ લાગ્યાથી, તેની તારીફ કરવા લાગ્યા. આ માંસને કે સારા સ્વાદ છે આખા જન્મમાં પણ કેઈ વખતે આવું માંસ મને મળ્યું નહોતું. પછી તે રસોઇને પુછવા લાગ્યો કે, આ કયા પ્રાણીનું માંસ છે? ત્યારે તેણે કહ્યું કે, એ માણસનું માંસ છે. રાજાએ કહ્યું કે આજથી તું દરરોજ આવું માંસ લાવજે જા, તે દિવાથી તે રસોઈએ નગરમાંથી નાના નાના બાળકોને ચોરીને તથા તેને મારીને તેનું માંસ રાંધીને રાજાને દેવા લાગ્યા. રાજાના હુકમથી તે અન્યાયથી ડરતો નહીં. કેટલાક દિવસ પછી એવા મહા કૃર કમની પ્રધાનોને ખબર પડતાંજ જેમ ઘરમાંથી નિકળેલા સર્પન ઝા લીને દુર જઈ નાખીયે, તેમ તેને પકડીને એક ઘેર વનમાં જઈ મુકી આ.
વ્યા. પછી તેને પુત્ર સિંહરા પિતાના બાપના રાજ્યાન ઉપર બેઠો. ને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્ય
સદાસ રાજા પણ તે વનમાં માંસ ખાતે થકે વિચરવા લાગ્યા. કેએક રામયે દક્ષિણ દિશા તરફ જતાં એક મુનિને તેણે દીઠા. તેમની પાસે આવીને તેને ધર્મ પુછવા લાગ્યું. તે સાંભળીને એને પશ્ચાતાપ થયે તેથી એ ધર્મના ઉપદેશને છે, એમ જાણીને જેમાં માંસને નિધધ કરે છે એવા જૈન ધર્મને ઉપદેશ મુનીએ તેણે કર્યો. તે સાંભળીને દસ રાજાને ચમત્કાર થશે. પછી તે અતિ આનંદ વડે શ્રાવક થશે. એવા પ્રસંગે એક મહાપુર નામના નગરમાં કેઇ એક અપુત્ર રાજા મરી ગયે. તેવા સમયે સિદાસ ત્યાં ગયો. તેને જોઈને ત્યાંના પ્રધાનોએ પંચ દિવ્ય કરી અભિષેક કરીને ઘોડો, હાથી, છત્ર, ચામર, તથા કળા, ધારણ કરીને તેને રાજ્ય ઉ. પર બેસાડ, સાદાસ રાજા રાજ્ય કરતો છતાં કેટલાક દિવસ પછી પિતાના એક દુરને પિતાના પુત્ર સિહરથ પાસે મોકલ્યું. તેના પાસેથી કહેવરદ
વ્યું કે મારી આજ્ઞા માન. સિંહરશે તેને તિરસ્કાર કરીને તેને કહી સુ કર્યો, તે સર્વ વૃત્તાંત તે દુતે સૈદા રાજને આવીને કહ્યું. ચંદાણ પિતાનું સન્ય તઈચાર કરીને ત્યાંથી નીકળીને સિંહરાની સાથે લડશ ચા અબ્રા નગરીમાં આવ્યા પછી તે પિતા પુત્રને પરસ્પરૂંવ . એ રીદ રફી