________________
મ
.
. . .
.
. ત
R
.
.
.
.
જ
આ
-
જ
-
--
- .
-
**-
-*
( ૨ ). ગયો. ત્યાં કોઈ એક નિમિતે નિમિતિયાએ રાવણને કહ્યું કે, જનકીના નિ ! મિતે તથા દશરથ રાજાના પુત્રના હાથે રાવણે મરશે. એવું સાંભળીને જનકી તથા રામનાં કારણભુત જે જનક, તથા દશરથ રાજાને મારાથી રાવણને કોણ મારશે ? એવું કહીને તમને બે જણને મારવાની બિભી શણે પ્ર તિજ્ઞા કરી છે. એ બધો વૃતાંત મે સાભળી લઈને તુ મારે સાધક છુ, વા
તે તને સાવચેત કરવા સારૂ ઘણો ઉતાવળે દોડીને હું આઈ આવ્યું છું. માટે તમે તમારે સાવચેત થાવ. એવુ નારદનું બલવું સાંભળીને તેને યથા ચોગ્ય દશરથ રાજાએ સત્કાર કર્યો. પછી ત્યાંથી ઉઠીને નારદ મુનિ જનક રાજા પાસે ગયા. ત્યાં પણ સર્વ વાત કહી સંભળાવી.
પછી દશરથ રાજાએ પોતાના મત્રીઓને એકઠા કરીને ત્યારે તે સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. ને પોતાનું રાજ્ય તેમને સ્વાધીન કરીને યોગીની પઠે કાલવ ચના કરવા સારૂ બહાર નિકળ્યા. પાછળ તે મત્રીઓએ શતરને ફસાવવા સારૂ દશરથની આકૃતીની એક માટીની મુતી કરીને રાજગ્રહમાં આ ધારામાં રાખી, પણે જનક રાજાએ પણ એમજ કર્યુંતેના ભત્રીઓએ ૫
ણ તેમજ કરયુ. એવી રીતે ત્યાંથી નીકળીને તે બેઉ જનક તથા દશરથ રા આ જ પૃથ્વી ઉપર ફરવા લાગ્યા.
પછી સકેત પ્રમાણે બિભીષણ મોટા વેગથી અયોધ્યા નગરીમાં આવી ને તેણે માટીની રાખેલી દશરથ રાજાની મુર્તીનું માથું કાપી નાખ્યું. તે વ ખતે નગરમાં મોટો કલકલાટ થઈ રહ્યા. અતપુરમાં મોટું રડવું પીટવુ થઈ રહ્યું. શુરવીર લોકો મારનારની શેધ કરવા લાગ્યા ને કહેવા લાગ્યા કે
દશરયને કોણે મારી નાંખ્યા. તથા કોઈને સશય ન આવે માટે ગણી ધામ , ઘુમ કરવા લાગ્યા. પછી છાની મશલેહતવાળા પ્રધાનોએ દશરથ રાજાની પ્રત ક્રિયા કરી. ઇત્યાદિક વર્તણુક જોઈને તથા દશરથ મરી ગયો એમ નીશ્ચીય કરીને બિભીષણ પાછો લકામાં આવ્યો. જે પણ તેના મનમાં જનક રાજાને મારવાનું આવ્યું હતું તો પણ તેણે વિચાર કરો કે એક્લો જનક રાજા શું
કરનાર છે, એને મારીને કાંઈ પણ ફાયદો થનાર નથી એમ ભણીને તેને | મુકી દીધે.
જનક રાજા તથા દશરથ રાજા બેઉ સાથે ફરતાં ફરતાં ઉત્તર દિશાએ { ગયા. ત્યાં એક તકમગલ નામના નગરના રાજા શુભમતિની સી પૃવીને
પેટે જન્મેલી ટ્રણમેઘની બેન બહુતેર કળાએ કરી પરિપુર્ણ એવી કઈ ના
*
----
--------
.
:
:
:
::
: : -
---
--