________________
*
=
=
= =
=
'(૧૪) ને હાથી ઉભા થઈને અરણ્યમાં ફરે તે પ્રમાણે તે ઉદ્યાનમાં ફરવા લા
. રકતશેક વક્ષ વિષે દયા રહિત થયો, બકુલ વૃક્ષ વિશે અનાકુલ. આ બાના વૃક્ષને વિશે કરૂણા રહિત, ચપક વૃક્ષ વિશે કપ રહિત, મદાર વક્ષે વિશે અધિક ફેધી. કદલી વૃક્ષ વિશે નિરદય, એ પ્રમાણે સર્વ વન લી લા માત્ર કરી ભગ કરો, તે ઉદ્યાનના ચાર દરવાજાની રક્ષા કરનારાં જે રાક્ષસ, તે હાથમાં મુદગરાદિક હથિયારો લઈને હનુમાનને મારવા સારૂ - ડડ્યા. કિનારાના પર્વત ઉપર જેમ સમુદ્રમાં લાટ વ્યર્થ જાય છે તે પ્રમાણે હનુમાન ઉપર ત્યાનાં હથિયારો વ્યર્થ થયાં. પછી હનુમાન કોપાયમાન થઈ ને ત્યાંના ઝાડોને ઉખેડીને ને મારવા મંડી ગયો. તેથી વૃક્ષોની પઠન રાક્ષસને નાશ કરો. ત્યારે બીજા રાક્ષસ રાવણ પાસે જઈને કહેવા લા
ગ્યા કે રાક્ષસોને હનુમાને મારી નાખ્યા. એવું સાંભળીને હનુમાનને મારવા સારૂ રાવણે અક્ષકુમાર પુત્રને આજ્ઞા કરી તે ત્યાં ગયે, ત્યારે હનુમાન તેને કહેવા લાગે કે ભોજનમાં જેમ ફળ, તે પ્રમાણે આ રણમાં તું પહેલા આ
વ્યો છું. ત્યારે તે કહેવા લાગો કે, તુ વ્યર્થ ગરજના કરે છે, એમ કહીને તી બાણે કરી હનુમાનને પ્રહાર કર, હનુમાને પણ બાણને વરસાદ કરીને રાવણના પુત્રને ઢાંકી લીધો, એમ કેટલાએક વખત અસ શ કરી લડીને પશુની પઠે હનુમાને અક્ષકુમારને મારયો ત્યારે ભાઈ સુવાના ધે કરી ઈદ્રજિત આવીને, હે મારૂતે, ઉભો રહે ! ઉમે રહેં ! એમ કહેવા લાગો, પછી કલ્પાંતની પઠે મહા ભયકર બેઉનું યુદ્ધ થયું. તે બેઉ જળની ધારા પ્રમાણે હથિયાર નાખવા લાગયા, ત્યારે આકાશમાં પુષ્કરાવ મેઘની પઠે ખાવા લાગે. અને તેમનાં હથિયાર વડે ક્ષણ માત્ર પણ આકાશ દેખાયું ન હી ઈંદ્રજિતના હથિયારો મારૂતિ તેડવા લાગે, અને પોતાના હથીઆરોથી ઈદ્ર જીતના અગ ચુર્ણ કરવા લાગે. ત્યારે ઈદ્રજીતના સુભ લઈની નદીઓ જોવા લાગયા. પછી મારૂ સેન્ટ નષ્ટ થયું; હથીયારો વ્યર્થ ગયાં, એમ જાણી ને ઈદ્રજીતે હનુમાન ઊપર નાગપાશ અસ મુક્યુ, તે વખતે જેમ ચદનના ઝાડને નાગ બાંધી લે, તેમ પગથી તે માથા સુધી નાગપાસે કરી હનુમામને બાંધી લીધે, તે નાગપાસનું બંધન સહન કરીને કેતક જેવા સારૂ તે બધનમાં પડો, પછી મારૂતીને ઇછતે રાવણની પાસે લઈ ગયો, ત્યારે રાવણ હનુમાનને કહે છે કે, હું દુષ્ટ, આ તે શું કરયુ જન્મથી મારો આશ્રય કરીને આજે તપસ્વીનો આશ્રય કરો કે તે વમવશ કરનારા, ફળો ખાનારા, મલીન અને