________________
-
-
=
=
=
- અથ શ્રી સાતમો ખંડ પ્રારંભતે
=
=
=
=
=
=
=
=
=
-
-
=
-
-
-
N
હનુમાનના મુખ થકી સીતાનો, વૃતાંત તથા તેનું વણેજ હરણ કરયુ છે એ બધુ સાંભળીને રામે રાવણની સાથે યુદ્ધ કરવા જવાની, તૈયારી કરી તેવારે સુગ્રીવ સહિત ઘણા વિદ્યાધર રાજાએ પોત પોતાના સેન્ચ સહિત તથાતેમની સાથે ભામડળ, નલ, મહેદ્ર, હનુમાન. વિરાધ, શુષણ, જબવા ન, અગદ ઇત્યાદિ અનેક રાજાઓ સહિત પ્રીયણ ભેરી વગડાવી લંકા તો રફ રામ અને લક્ષમણની સાથે ચાલ્યા પછી વીમાને તથા હાથી, ઘોડા, રથ પ્રમુખ વાહન ઉપર બેસીને વિદ્યાધરનું સેન્ય આક્રોશ માર્ગે ચાલ્યુ. થોડી જ વારમાં એક વેલ ધર નામના પર્વત ઉપર વેધર નામના નગર માં આવ્યા. તેવારે તે નગરના રાજા સમુદ્ર અને શેતુ રામની સાથે યુદ્ધ કરવા લાગ્યા તેમાં નિલે સમુદ્રને તથા નીલ નામના વિદ્યાધરે શેતુને બાંધીને રામની સામે લાવ્યા. રામે તેમની ઉપર દયા કરીને તેનું રજ પાછુ આ
પ્યું, પછી સમુદ્ર રાજાએ પોતાની ત્રણ કન્યાઓ લક્ષ્મણને આપી. તે રાત્ર તીહાં રહીને તે બંને રાજાઓને સાથે લઈને સવારમાં ચાલતા થયા, રસ્તા માં, ચાલતાં કેટલાએક રાજાઓને જીતીને છેવટ લકા નગરીની પડેશન હ સદ્દીપના રાજા હસરથને જીતીને સર્વ તીહાં રહ્યા. રામ તથા લક્ષ્મણ અત્યંત સૈન્ય સહિત લકા નગરીની નજીક આવ્યા, એ વાતની ત્યાં ખબર થયાથી લોકો અતિ કેળાહળ કરવા લાગ્યા. તેમ ગણા સ્ત્રી પુરૂષે ભય પામવા લા ગ્યા તે જોઈને ઘણાજ રાક્ષસ, વીર રાવણના યોદ્ધા લડાઈ કરવાને તેને યાર થયા. તેવારે દુશમનને મારવાને મહા બળવાન રાવણે સુરી વાજાં વrગડાવ્યાં. એ સર્વ હકીક્ત જાણીને રાવણનો ભાઈ બીભીષણ હાથ જોડી ન મસ્કાર કરીને રાવણને કહેવા લાગ્યો. '
હે બધુ હે ભાઈ, હવે તુ સતોષ -કર. પ્રથમ વિચાર કીધા વિના તે સીતાનું હરણ કર્યુ તેથી આપણા કુળને કલમ લાગ્યું. હવે રામ સીતાને લેવા માટે તત્પર થયો છે. માટે લડાઈ કરડ્યા વિના જ સીતાનો સત્કાર કરી ને તે રામને પાછી આપ, જેથી આપણું શોભા વધશે અને કોટીગમે છે.