________________
.
(૧૭) એમ કહીને પછી પક્ષીઓની પઠે વાનરભેટ દોડીને કુંભકરણની સાથે યુદ્ધકરવા લાગ્યા. તે વખતે વૈદ્ય જેમ રોગને નાશ કરે તેમ સુગ્રીવે ગદાના મારથી કુ ભકરણના સારથી રથ ઘોડાનો નાશ કર. તે જોઈને કુંભરણ હાથ માં મુગટર લઈને એક શૃંગી પર્વતની પઠે સુગ્રીવ ઉપર દોડ્યો. તેના શરીર ના વાયુ વડે જેમ હાથીના અડકાયાથી પડી જાય તેમ કેટલાએક વાનર પડવા લાગ્યા. નદીના વેગની પઠે અશ્વ સહિત કુંભકરણે મુગદરથી સુગ્રીવના રથને ચુરણ કરી નાંખ્યો. તે વખતે સુગ્રીવ આકાશમાં ઉડીને ઈદ્ર જેમ પર્વત ઉપર વજર નાંખે તે પ્રમાણે એક મોટી શિલા કુંભકરણ ઉપર નાંખી. એત્પાતિકી રજા દ્રષ્ટી વાનરાઓને બતાવતો છતાં મુદગરે કરી તે શિળાના કટકા કરી નાખ્યા સુગ્રીવે તડતડ શબ્દ કરનારૂ તડિતદડ નામનુ એ સ કુંભકરણ ઊપર નાંખ્યું. કુંભકરણે તે અસૂનો નાશ કરવા સારૂ ઘણાં આ સ નાંખ્યાં. પણ તે સર્વ વ્યર્થ થઈને તે અસના પ્રહાર કરી પર્વતની પઠે પૃથ્વી ઉપર પડશે, કુભકરણ મુછીંત થશે. એમ જોઈને સાક્ષાત કાલના જે વો રાવણ આવ્યો. તે વખતે ઇદ્રજીત નમસ્કાર કરીને તેને કહેવા લાગ્યો કે
સ્વામિન તમારી આગળ, યમ વરૂણ કુબેર ઇદ્ર એ ઉભા રહે નહી તો આ વાનરાઓની શું બિશાદ છે. તમે અહીજ ઉભા રહો. હું જઈને મુકુંટની પઠે તેમને મારૂ છુ. એવી રીતે રાવણને રોકીને વાનરાઓના સેન્ય ની સામે યુદ્ધ કરવા સારૂ ઇદ્રજીત તઈયાર થયો જેવી રીતે તળાવમાં સર્ષ પેસે અને દેડકાં નાશી જાય તેમ વાનરા નાશવા લાગ્યા, ત્યારે ત્યોને ઇંદ્રજી તે કહે છે કે, રે રે, ઉભા રહો યુદ્ધ ન કરનારાને હું મારનાર નથી, હું રાવણનો પુત્ર છું. તે હનુમાન અને સુગ્રીવ ક્યાં છે તે રામ લક્ષ્મણ ક્યાં છે? એવું તેનું બોલવું સાંભળીને સુગ્રીવે રાવણને, તથા ભામડળે મેઘવાહને બોલાવીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
ચાર દિપાલની પઠે, તથા ચાર સમુદ્રની પઠે, ત્રણે લોકને ભયંકર ધનુષ્યોને માર કરનારા તે ચારે શોભવા લાગ્યા. રથોના જવા આવવાથી પૂથ્વી અને પર્વત કપાયમાન થયાં. સમુદ્ર ક્ષોભને પામ્યા બાણો નાખવામાં મહા કુશળ, ત્યોના બાણે ક્યારે જાય આવે છે એવું જાણ્યામાં આવું ન હી એવી રીતે શસ્ત્ર વડે ત્યોએ ઘણો વખત યુદ્ધ કરવું. પરંતુ કોઈએ કો ઈને જીત્યો નહી. પછી ઇદ્રજીત અને મેઘવાહન ચોએ નાગપાસ અસ નાખીને ભામડલ અને સુગ્રીવને બાંધ્યાં. ત્યારે તે શ્વાસોચ્છવાસ મુકવાને અસ
-
-
-
-
-
-
પ
અ
નક