________________
/
.
AAA
,
ર
wwww -
(૧૭) મમાં ગયો. તેને અવધિજ્ઞાની અભીનદન સાધુ કહેવા લાગ્યા કે, આ આ શ્રમમાં પચાગ્નિી સાધના કરનારા એક તપસ્વીએ બાળવાને માટે લાકડા આપ્યાં છે તેમાં એક સર્ષ છે. તે તારા પુર્વ જન્મમાંને ક્ષેમકર નામને તારો પિતામહ (બાપને બાપ) છે. માટે તે લાકડાં ચીરીને તે સર્ષની તુ રક્ષા કર એવુ તે મુનિનુ બેલવું સાંભળીને તથા દુ:ખીત થઈને કુલકરે તે લાકડાં ફોડાવ્યાં. તેમાંથી તે સર્ષ નીકળ્યો તેને જોઈને વિસ્મય થયો તેવ ખતે કુલકર રાજાના મનમાં આવ્યું કે, દીક્ષા લેવી એટલામાં સુતિરતિ બ્રાહ્મણ તેને કહેવા લાગ્યો કે, હે રાજન એ ધર્મનું નામ શુ? જો તારો આ ગ્રહ હોય તો મોટી અવસ્થામાં દીક્ષા લેજે હમણાં શા સારૂ દુ:ખ ભોગવે છે તેનું એવું બોલવું સાંભળીને દીક્ષા લેવાને આગ્રહ મુકો અને વિચાર કરવા લાગ્યો કે, હવે શું કરૂ? તેની સ્ત્રી શ્રીદામા તેજ ઉપાધ્યાયની સાથે લાગેલી હતી, તેણે વિચાર કરો કે, આ કર્મ જ રાજા જાણશે, તો તે આ મને મારી નાખશે એટલામાં હું જ એને મારી નાંખુ તો પીડા જાય એ વો વિચાર કરીને ઉપાધ્યાયની સલાહથી રાજાને વિષ દઈને મારયો ત્યાર પછી કાલાંતરે તે સુતિરતિ નામને બ્રાહ્મણ પણ મરી ગયો તે બેઉ ઘણા કાળ ભવ ભટકીને નાના યોનીઓમાં ગયા
કોઈએક સમયે રાજગૃહ નગરમાં કપિલ નામના બ્રાહ્મણની સી સાવિત્રીના પેટે તે જોડલા વિનોદ અને રમણ એ બે પુત્ર થયા તેઓ માને રમણ વેદાધ્યન કરવા સારૂ દેશાંતરે ગયે, ત્યાં વેદ શીખીને કેટલાએક કાળ પછી રાજગ્રહ નગરમાં રાત્રના સમયે આવ્યો તે વખતે નગરમા જવાને સમય ન હોવાથી તે બાહેરજ રહી ગયો. ત્યાં એક ચક્ષના મદિરમાં તે સુ તો તે ઠેકાણે વિનંદિની સ્ત્રી શાખાદત્ત નામના બ્રાહ્મણની સાથે સંકેત કરીને રાતના આવી, તેની પાછળ વિનોદ પણ આવ્યો તે વખતે રમણને શાખાદત્ત જાણી ભોગ ભોગવવા સારૂ તે રમાયણ થઈ. પછી વિનોદે ખડગે કરીને તેને મારી નાંખ્યો. ત્યારે રમણની ઈચ્છા કરનારી જે તે શાખા તેણે વિનોદને મારી નાંખ્યો. તે વિનોદ ધણ કાળ ભવ ભટકીને એક ધન નામના વિશેઠનો પુત્ર થયો, રમણ પણ કાળ કરીને તે ધનની સ્ત્રી લ
ક્ષ્મીના પેટે ભુષણ નામનો પુત્ર થયો. તેણે ધન શેઠની આજ્ઞાથી બત્રીસ કન્યાઓની સાથે વિવાહ કયો. એક વખતે તે સ્ત્રીઓની સાથે ક્રિીડા કરતો છતાં રાત્રના ચોગડા ઉપર બેઠો; પાછલી રાતના એક શ્રીધર મુનીને કેવળ
wwwwww
wwww
-
~
~
w w
~
w
w
i...