________________
*
*
* *
-
TE
-
-
-
-
NNN
(૧૬) ઉપભોગ લઈશ. એવી વિષ જેવી તેની વાણી સાંભળીને તથા મુછ ત થઈ ને નીર આશાની પેઠે જાનકી પ્રથવી ઉપર પડી. કેટલાએક વખત પછી સાવધ થઈને આવો નિયમ કરો કે, રામ લક્ષમણ જે મુવા તો તે દિવસ થી હું અનશણ વત લઈશ. એવું સાંભળીને રાવણ મનમાં વિચાર કરવા લાગ્યો કે; રામના વિષે એનો સ્વભાવિક સ્નેહ છે, એને મારા વિષે પ્રીતી સ્થલ છે પથર ઉપરકમલને રાપવા જેવી છે, મે બિભીષણની અવજ્ઞા કરી તે સા રૂ કરયુ નહી. તેમજ મે પ્રધાનોનુ પણ માન્યું નહીં. કુલને કલંક લગાડયુ. હવે જો આને હુ મુક તો મને અવિચારપણું આવે, અને રામના પરાક્રમથી મુકાશે તો મારી અપકીરતી થશે. તેથી રામ લક્ષમણને બાંધી ને આંઈ લાવ્યાથી તેમને સીતા સ્વાધીન કયાથી મારી કીરતી થશે. એ
નિશ્ચય કરીને તે રાત્રે ગયા પછી સવારના અપશુકન થયા. તેને ન મા નતાં રાવણ યુદ્ધ કરવા નીકળ્યો. ત્યારે રામ અને રાવણને સૈન્યમાં યુદ્ધ ચાલ્યું. તેમાં સુભટોની ભુજાઓના શબ્દોથી દિગજ ત્રાસ પામવા લાગ્યા. તે વખતે લક્ષમણે રાક્ષસોના સેન્યનુ નાશ કરીને બાણે કરી શકધરને ખુબ બ માર. ૯ એવો લક્ષમણને પરાક્રમ જોઈને રાવણ શકા પામ્યો. ત્યારે તેણે બહરૂપા વિદ્યાનું સ્મરણ કરવું. તેવી જ તે રાવણની સામે ઉભી રહી. તેના પગે રાવણે પિતાના અનેક રૂપ કર્યો. તે વખતે પ્રથવી ઉપર, આકાશમાં પિતાની પાછળ, તથા આગળ. નાના પ્રકારે શસને વરશાત કરતા રાવણને લક્ષમણે જોયો, ત્યારે તેટલા સર્વ રૂપને એકલા લક્ષમણે તીક્ષણ બાણો વડે મારો. તે બાણથી રાવણ વિકલ થઈને અર્વચક્રીપણાના ચિન્હરૂપ ચક્રનું તેણે સ્મરણ કર્યુ. તે આવ્યાથી તેને આકાશમાં ફેરવીને રાવણે લક્ષમણ ઉપર નાંખ્યું. તે ચક્ર આવીને લક્ષમણને પ્રદક્ષિણા કરીને ઉધ્યાચળ પર્વતની શિખર ઉપર સુર્યની પઠે લક્ષમણના હાથમાં આવી રહ્યું. ત્યારે રાવણ ખેદને પામીને વિચાર કરવા લાગ્યો કે, મુનિનાં વચન સાચાં થયાં. બિભીષણાદિકોનુ બેલડુ ખરૂ થયું. એવી રીતે રાવણ શોકાતુર થયો તેને જોઈને ખિભીષણ કહેવા લાગ્યો કે, હે રાવણ, હજી તને જો જીવતાં રહેવું છે તે જા નકીને મુક. ત્યારે રાવણ ધમાં આવીને કહેવા લાગ્યો કે, રે, આ ચકજ મારૂ અન્ન છે કે, આ ચક્ર સહિત શતરૂને મુઠથી હું મારી નાંખીશ, એમ બોલે છે એટલામાં તેજ ચક્રથી લક્ષમણે રાવણનુ હદય કોલ્હાની પઠે કાપી
www