________________
==
=
( ૯ ) ની સામે મશકરીથી જોઈ રહ્યા છે, અને જેની સામે કા સહિત જનક રા જ જોઇ રહ્યા છે. એવો લક્ષ્મણનો મોટો ભાઈ રામચંદ્ર નિશપણે તે છેનુષ્ય પાસે જઈને ઇક જેમ વન્દ્રને ગ્રહણ કરે, તે પ્રમાણે સર્પ તથા અગ્નિ જેના ઉપરથી શાંત થઈ ગયાં છે. એવા વજાવર્ત ધનુષ્યને હાથથી ઉપાડી ૫ આવી ઉપર રાખીને નેતરની લાકડીની પઠે નરમ કરીને તે ધનુષ્યની કમાન કાન સુધી ખેંચી ચડાવીને સજજ કરયા પછી ગર્જના શબ્દ વડે આકાશ અને પૃથ્વી વચ્ચે એકજ ધ્વની થઇ રહી, એવા વેગથી પોતાના યશની તની પહે તે ધનુશને ટહુકાર કર્યો, તે જોઈને વિલબ ન કરતાં સીતાએ રા મના ગળામાં સ્વયે વર માળા ઘાલી. ત્યાર પછી રામચઢે ધનુષ્યની પ્રત્ય ચા ને ઉતારી નાંખી. પછી રામની આજ્ઞાથી લક્ષ્મણે અવાવર્ત ધનુષ્ય સજજ કરીને તેને ટહુકાર કર્યો. તેના શબ્દ કરી સર્વ દિશામાં મુખ બહેરાં થઈ ગયાં. પછી લક્ષ્મણે તે ધનુષ્યની પ્રત્યચા ઉતારીને ફરી ઠેકાણા ઉપર રા
ખ્યું. તે જોઈને વિદ્યાધર અતિ વિરમય થઈને દેવાંગના જેવી પિતાની અઢાર કન્યા લક્ષ્મણને આપી. ભામડલ સહિત ગદ્રગત્યાદિ રાજાઓ લજજયમાન થઈને પોતપોતાના નગર પ્રત્યે ગયા. પછી જનકની રજા લઈને દશરથ રાજા
એ મોટા ઉત્સાહ કરી રામ સીતાનો વિવાહ કરો. તે વખતે જનકનો ભાઈ કનક તેની સ્ત્રી સુમભાના ઉદરે થએલી ભદ્રા નામની કન્યા ભરતને આપી. એ બધું થયા પછી દશરથ રાજા પોતાના પુત્ર તથા તેમની સીઓને સાથે લઈને પોતાની અયોદ્ધા નગરીમાં આવ્યો ત્યાં પોતાની પ્રજા સહિત મોટા ઉત્સાહ કરો.
કોઈ એક સમયે તે અયોધ્યા નગરીમાં એક સત્યભુતિ નામના ચાર જ્ઞાનને ધારણ કરનાર , મહામુનિ આવી સમોસરયા તેનાં દરશન કરવા સારૂ પોતાના પુત્રાદિ પરિવાર સહિત દશરથ રાજા ત્યાં આવીને તથા તેની વેદના કરીને દેશના સાંભળવા લાગ્યો. એવા સમયે વૈતાઢ્ય પર્વત ઉપર સીતાભિલાશે કરી સતપ્ત થએલા પોતાના ભામંડલ નામના પુત્ર સહિત ચદ્રગતિ રાજા વિદ્યાધરોને સાથે લઈને સ્થાવર્ત પર્વત ઉપર શ્રી અરહિતની વદના કરીને પા છે આવતી વખતે આકાશમાંથી તે મુનીને જોઈને નીચે ઉતરીને તથા નમ સ્કાર કરીને ધર્મદેવના સાંભળવા લાગ્યા. તે વખતે સીતાની ઈચ્છાથી ભામડ લને તાપે ઘેરી લીધેલો. જાને સત્યવાદી તે સત્યભુતિ સુરીએ ત્યોનાં પુર્વ જન્મનું પ્રસ્તાવના કરી ત્યોના પાપની નિવૃતિને અર્થે ચંદ્રગતિ રાજ, તેની
=