________________
=
(૯૭). સાધુઓને વાસ્તે ઈચ્છા કરતાં વધારે દાન દેવા લાગ્યું. કાળે કરી મરણ ૫ મીને ધાતકીબડીપમાં ઉતર કુરૂક્ષેત્રને વિષે યુગલીઆનુ જન્મ પામ્યો. ત્યાં થી કાળ કરીને એક દેવલોકમાં તુ દેવ થયો. ત્યાંથી આવીને પુષ્કલા નગરી માં નદિઘવ રાજાની સી પૃથ્વી દેવીને ઉદરથી નંદિવર્ધન નામને તુ પુત્ર થ. નંદિઘોષ રાજા તને રાજ્ય ઉપર બેસાડીને તથા પિતે યોધર નામના મુનિની પાસે દિક્ષા લઈને ગઈવયકદેવલોક પામે, પછી તુ શ્રાવક ધર્મ પા ળીને કાળ કરી ગયા પછી બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચવીને પુર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિતાવ્ય પરવતની ઉત્તર દિશા તરફ શશિપુર નગરના વિદ્યાધરના સ્વામીની સ્ત્રી વિદુલતાના પેટે મહાપરાક્રમી સુર્ય જય નામનો પુત્ર થયો. એક સમય રત્નમાલી નામનો રાજા અતિ ગવત વિદ્યાધરોના સ્વામી વજનયન રાજાને જીતવા સારૂ સીંહપુર નામના નગરમાં આવીને તેણે બા ૧. વિદ્ધ, સી, પશુ, તથા ઉપવન સહિત તે નગરને બાળવાનું શરૂ કરયુ. તે વા સમયમાં પુર્વ જન્મનો ઉપાધ્યાય ઉપમન્યુ નામનો કાળ કરી ગયા પછી સહસાર દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને રત્નમાલીને કહેવા લા ગ્યો કે આ માહા પાપ તુ કર નહી. પુરવ જનમમાં તુ ભુરિનદન નામ ને રાજા હતા. તે વખતે માંસ ન ખાવા વિષે તે પ્રતિજ્ઞા કરી હતી એવું તે ઉપમન્યુ કહે છે, તે સાંભળીને તે મુગે મુગો બેસી ગયો.
પછી પિતાના પુરવ જન્મને વૃતાંત તેને કહેવા લાગ્યો કે, હે રાજા, એ ક સમયે એક સ્કદ નામના પુરૂષે પુભવમાં હુ ઉપાધ્યાય છતાં મને માર્યો. મુવા પછી હાથીની યોની પ્રાપ્તી થઈ. તેને પકડીને ભુરીનદન રાજા પિતાના ઘેર લાવ્યો. એવી રીતે ત્યાં હેટલાએક કાળ રહીને એક વખત શગ્રામમાં મ રાયો. ત્યાંથી ભરીનદન રાજાની સ્ત્રી ગંધારાના પેટે મારે જીવ અરિસુદન નામનો પુત્ર થયો. તે ભવમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દિક્ષા લા ઈને કોલ કરી ગયા પછી સહસાર નામના દેવલોકમાં આ હું દેવ થયો છુ અને તે ભુરીન દન રાજા મુવા પછી એક મોટો વનમાં અજગર થયો ત્યાં તે દાવાનળમાં બળી મરીને નરકમાં ગયો. તારી સાથે માહાર પુર્વનો સ્નેહ હોવાથી ત્યાં મે આવીને તને બોધ કરી ત્યાંથી નીકળીને તુ આ જન્મ માં રત્નમાલી રાજા થયો છું. પુર્વે તે માંસ ખાવાની પ્રતિજ્ઞાને ભગ કક, તેથી તે એટલા જન્મ લીધા. ત્યારે હવે અનેક દુઃખને ઉત્પન્ન કરમારૂં અધાર કત જે આ નગરનું બાળવું તેને તુ મુકી દે.' એવાં તે દેવ
*
*
*