________________
( ૧૨૦)
2
જા પુછવા લાગે કે, તું કોણ છે? તથા કાંથી આવ્યા છે? ત્યારે લક્ષમણે કહ્યુ કે, હુ ભરત રાજાના દ્રુત છુ. તેના કોઇએક કામ સાફ જતાં તારા નગર માં આ થાળી પીટાતી હતી તે એ સાંભળી, તેથી તારી કન્યાની સાથે હુ પરણવા સારૂ અહી આવ્યો છુ. ત્યારે રાજાએ પુછ્યું કે, તુ મારી માર સહત કરીશ લક્ષમણે કહ્યુ, એક તે શુ પણ પાંચ માર હું સહન કરીશ. એટલામાં રાજાની કન્યા જિતપદા લક્ષમણને જોઇને તેની ઉપર આશત થ ઇ થકી તથા કામે કરી પીડાતી થકી ખાલવા લાગી કે, હે પિતા, તુ એ પુરૂષને માર નહી. તથાપિ તે ન માનતાં પોતાના પણ સાચે કરવા સારૂ તથા તેની પરિક્ષા કરવા સારૂ રાજાએ લક્ષનને પાંચ શકિત પ્રહાર કરચા. લક્ષમણે બે હાથમાં લીધા, એ કાખમાં, તથા એક દાંતામાં લીધા, ત્યારે જિતપદમાએ તેના ગળામાં સ્વયંવર માળા આવી ઘાલી, તે સમયે પોતાની પુત્રીને રાજા કહેવા લાગ્યા કે, આ તને ચાગ્ય વર મળ્યા છે. એની સાથે સુખે કરી તુ લગ્ન કર. એવુ તેનુ ખેાલવુ સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગ્યા કે, મા રા માટો ભાઈ પાતાની સ્ત્રી સહિત બાહાર ઉપવનમાં બેઠેલે છે, હું હમણાં તેના તાખામાં છું. જેમ તે કહેશે તેમ કરીશ. એવુ ખાલવા ઉપરથી રાજા એ જાણી લીધુ કે, એ રામ લક્ષમણ છે, પછી ખાહાર જઈને રામને ઘણા આદરસતકારે તે રાજાએ નમસ્કાર કરયા. તે પોતાને ઘેર તેડી લાબ્યા, તાંહાં મેાટા આડખરથી રામની પુખ્ત કરી. કહ્યુ છે કે, સસારી મેટા પુરૂષષ પુજા કરવા લાયક છે, તે પછી પુરૂષોતમાની પુજા કરવા વિષે શુ' પુછવુ છે? યથા'ઇચ્છા રામે તાંહાં રહીને ત્યાંથી નીકળતી વખત 'લક્ષમણ રાજાને કહેવા લાગે કે હું પાછો આવતી વખત તારી કન્યાને પરણીશ તે તેણે કખુલ કરયું પછી રાત ના સમયે તાંહાંથી તે ચાલતા થયા. કેટલુંએક દુર ગયાથી એક દિવશ સાંજના એક વંશસ્થળ નામનું નગર આવ્યુ. તેના ઉપવનમાં જઇ વિશ્વ મ કરો, એમ તેમ ફરતાં તાંહાંના લોકોને જોતાં તેના ચેરા નિસ્તેજ દીઢામાં આવ્યા. તથા તે સર્વ ભયને પામેલા દીઠામાં'આવ્યા, તારે તે નગરના કોઇ લેાકને રામ લક્ષ મણ પુછવા લાગા કે, આ તમારી આવી દશા થવાનુ ‘કારણ શું? તારે તે કહેવા લાગે કે, આ પરવત ઉપર એક રાતના ભયંકર ' શબ્દ થાય છે. તેને આજે ત્રણ દિવશ થયા, તેના ભયથી અહીંના સર્વ લોક રાતના ખીજા ઠેકાણે જઇ રહે છે ફરી સવાર થતાંજ અહીં આવે છે. એવી નિત સ્થિતિ છે.
1
*
'એવું સાંભળી રમી આજ્ઞા લઈને લક્ષ્મણ પર્વત ઉપર ચર્ચા. ત્યાં
2