________________
-
- -
-
-
-
-
-
=
(૧૩૫) કાર્ચ કરવા વિષે અધિક મહેનત લે છે.”
પછી સુગ્રીવને વિરાધે સીતાના હરણની સર્વ વાત કહી સંભળાવી. ત્યા રે સુગ્રીવ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યું કે, તમે તો આખા જગતનુ - ક્ષણ કરનારા છે. જેમ અધકારને નાશ કરવાને સુર્યને કોઈની પણ મદત જોઈતી નથી, તેમ શતરૂઓ મારવાને તમે કોઈની મદત લેવા યોગ્ય નથી. તથાપિ હે દેવ તમારી કૃપાથી મારા શતરૂનો નાશ થએથી હું મારા સેન્ય સહિત તમારી સીતાને ગમે તેમ શોધ કરી પતે લાવીશ. એવું સુગ્રવનુ લવું સાંભળીને સુગ્રીવને સાથે લઈને રામ કિસ્કિધા નગરી પ્રત્યે આવ્યો. તે મની પાછળ વિરાધ આવવા નીકળ્યો તેને રામે પાછો ફેરવ્યો. પછી રામ ની મદતથી સાચા સુગ્રીવે ખોટા સુગ્રીવને લડાઈ કરવાને બોલાવ્યો. તેજ તે ગર્જના કરી બહાર આવ્યો. કહ્યું છે કે “જેમ ભેજન કરવા સારૂ બેલાવ્યાથી બ્રાહ્મણ આળસ કરે નહીં તેમ સુર પુરૂષો યુદ્ધ કરવામાં આળશી હોતા નથી, પછી બેઉ મોનમત હાથીની પઠે યુદ્ધ કરવા લાગ્યા રામે તે બેઉનાં સરખાં રૂપ જોઈને સાચા સુગ્રીવને ઓળખ્યો નહીં. તેમજ ખોટો પ ણ જણાય નહી. એવા સશયથી લગાર ઉદાસીન થઈ રહ્યા એટલામાં યુ. કિત યાદ આવ્યાથી પોતાની પાસેના વભ્રાવર્ત ધનુષ્યનો મોટેથી એક ટાણકાર કર્યો. તેના ગે રૂપાંતર કરનારી સહ શગતીની વિદ્યા હરણીની પઠે નાશી ગઈ. ત્યારે તેનું સ્પષ્ટ દેખાઈ રહ્યું. ત્યારે તેને રામ કહેવા લાગ્યું કે, મા યા વડે સર્વને મહિત કરીને પરસ્ત્રીની સાથે સુખ ભોગ ભેગવવાની ઈચ્છા કરે છે માટે તેને ધિકાર છે. તે પાપી હવે મારી સામે ધનુષ્ય સજજ કર. એવું સાંભળીને તે ગભર બની ગયો. એટલામાં રામે એક બાણથી તેના પ્રાણ લીધા જેમ હરણને મારવાને સિહના હાથને બીજીવાર મહેનત પડતી નથી. તેમજ રામને બીજા બાણની ગરજ રહી નહી પછી વિરાધની પેઠે સુગ્રીવને કિરિક ધાના રાજ ઉપર રામે બેસાડ્યો ત્યારથી ત્યાંની સર્વ પ્રજા સુગ્રીવને રાજા માનવા લાગ્ગ. સુગ્રીવ પ્રસન્ન થઈને પોતાની તેર કન્યા રામ ને દવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તેને રામે કહ્યું કે, હે સુગ્રીવ, એકન્યાઓ અને બીજી હરેક વસ્તુ લઈને મારે શું કરવું છે. મારી સીતાનો શો ધ કરવાથી જ તારો પ્રત્યુપકાર માની લઈશ. એમ કહી રામ ગામથી બહાર આવાને રહે. સુગ્રીવ પોતાની નગરીમાં ગયો. - લકા નગરીમાં ખાદિક મરી ગયાનું સાંભળીને મેદરી આદિક સી
=
=
r
e
s
er=
=
s
====
="
=
=
:
=
..
=
=
=
=
નમ:
-