________________
અ
-
-
-
-
-
-
ર
ચરણોમાં આવી પડે. તેને સ્પર્શ થતાં જ તે રોગ રહિત થઈ ગ, પાંખ સોનાના થયાં. ચાંચ પરવાળાની થઈ. લાલ મણીના પગ થયા રત્ન જેવી કંતિ થઈ. રત્નાકર જેવી જટા થઈ. તે દિવસથી તે પક્ષીનું નામ જટાયુ પડયું. એ ચમત્કાર જોઈને રામચંદ્ર તે મુનિને પુછવા લાગ્યો. કે આ મા હાધી, તથા માંસ ખાનારો ગીધ પક્ષી તમારા ચરણ પાસે આવીને કેમ શાંત થ, પ્રથમ એના અગના અવયવ વિરૂપ હતા તે ઘડીકમાં સુરૂપ થયા. એના શરીરની કાંતી રત્નો જેવી કેમ થઈ ? ત્યારે રામ પ્રત્યે સુગુપ્ત મુનિ કહેવા લાગ્યા.
હમણાં અમારાં દરશન થયાં તેનું પૂર્વ જન્મનું વૃતાંત સાંભળીને આ ને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું. અને અમારા ચરણ સ્પર્શરૂપ ઔષધી મળ્યા થી એને રોગ જક્તા રહ્યા. એ બધો વતાંત સાંભળીને પક્ષી ઘણે રાજી પછી તે મુનિઓને નમસ્કાર કરી ધર્મ સાંભળીને શ્રાવક થયો. પછી તેને મુનિએ છવઘાત, માંસ ભક્ષણ, રાત્રે ભેજન વગેરે ખરાબ કર્મનો પ્રચખાણ કરાવ્યો. અને તે બેઉ મુનિ રામને કહેવા લાગ્યા કે, આ તમારો સાધક છે. માટે એને પ્રતિપાલન કરે. “સાધર્મવાત્સલ્ય શુભકારક છે, ” એવુ શ્રી છદ્ર વચન છે. ત્યારે રામે કહ્યું કે, એ અમારો ભાઈ છે. એમ અમે ના gશું. એમ કહીને તે બેઉ મુનિઓને ઘણું પ્રીતી વડે વદના કરી. પછી તે મુનિઓ આકાશ માં ગયા. અને રામાદિક ત્રણ જણ તે દિવ્ય રથમાં બે શીને જટાયુ સહિત કીડા કરવા લાગ્યા.
પાતાલ લકામાં ખર અને ચદ્રનખાના પુત્ર શબુક અને સુદ એ બેઉ થિાવન અવસ્થામાં આવ્યા. તેમાં શબુક સુર્યહાસ નામનો ખડગ સાધવા સારૂ જવા નીકળ્યો. તે વખ તેના પિતાએ તેને ઘણુ સમજાવ્યું, તથાપિ તે નું ન માનતાં તે દડક નામના વનમાં ગયો. ત્યાં એક ફાચરવા નામની ન દીના તીરે એક વાંસનુ વન જઈને તેમાં પીને કહેવા લાગ્યો કે, જે કોઈ મને અહીથી કહાડ તેને હું મારી નાંખીશ. એમ કહીને તે ખડગતી, સાધના કરવા સારૂ તે અન્ન નખાનાર, અતઃકરણ થયાં છે. જેના નિરમલ ઇદ્રીઓ જે ણે જીતી છેબ્રહ્મચર્ય વ્રતને પાળનારા. શબુક એક વડની ડાળીને પગમાં ધીને બાર વર્ષ અને છ દિવશે. સિદ્ધ થવાવાળી વિદ્યા સુર્યહાસ ખડગ મળવા સારૂ સાધવાને આરંભ કરવા લાગ્યો. તે સમયે તેને વાગરણ નામના પક્ષીની ઉપમા દેવાય. એવી રીતે બાર વર્ષ અને ચાર દિવશ થયા સુહાસ
-
-
--
-
-
- -
-
-
-
- -