________________
-
-
-
-
૧
'
~
સી પુષ્પવતી. ભામંડલ અને સીતા ની પુર્વ જન્મની કથા કહીને પછી તે આ જન્મમાં સીતા અને ભામડલ એ બેઉ એકજ કાલે યુગ્મ (જેડલા) - યાં તેમજ ભામડલના હરણની કથા યથાર્થ કહી સંભળાવી. એ સર્વ વૃતાંતા મુનિના મુખ થકી ભામંડલે સાંભળ્યાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી મુરછી ખાઈને પૃથ્વી ઉપર પડ્યો. કેટલાએક વખત પછી સાવધ થઈને સત્ય ભુતિએ કહેલો પુર્વ જનાનો વૃતાંત પોતે કહેવા લાગ્યો. તે સાંભળીને ચદ્રગત્યાદિ રાજા પરમ સવેગને પામ્યા. પછી માહબુદ્ધિમાન ભામડલે સીતા મા રી બેન છે એમ જાણીને તેને નમસ્કાર કરવા લાગ્યો. જન્મતી તજ જેનુ હરણ થયું તે આ મારો ભાઈ છે એમ કહી આનદ પામીને સીતાએ તેને આશીરવાદ આપ્યો. પછી જેના અંગ ઉપર આન દે કરી માંગ ઉઠેલાં છે અને તત્કાલ જેને સદદ ભાવ ઉપનો છે. એ તે ભામડલ, તેણે ભૂમિ ઉપર માથુ ટેકીને રામને નમસ્કાર કરો. તે વખત ચક્રગતિ રાજાએ જનક રાજાની તરફ દુત મોકલીને વિદેહા સહિત તેને બોલાવ્યો. ત્યાં આવ્યા પછી ત્યોને ભામડલનો સર્વ વૃતાંત સભળાવીને કહ્યું કે, આ તારો પુત્ર છે. એવું તેનું બોલવું સાંભળીને મેઘની ગર્જના કરી જેમ મેરને આનદ થાય તે પ્રમાણે જનક રાજા અને તેની વિદેહાને ઘણે આનદ થયો, પછી વિદે હાના સ્તનમાંથી દુધ નીકળવા લાગ્યું. તેથી આ મારાં માતા પિતા છે એમ ભામડલે જાણીને ત્યોને નમસ્કાર કરો. પછી એ પિતાના પુત્રના માથા નું ચુંબન કરવું, એ બધું જોઈને સસારથી વિરકત થયો થકો ચંદ્રગતિ રાજાભામડલને રાજ્ય ઉપર બેસાડીને તેણે વસુભૂતિ મુનિની પાસે દિક્ષા લીધી. ત્યાર પછી ભામંડલ રાજા સત્યભુતિ મુનિને, પિતાના પિતા ચદ્રગતિ મુનિ ને, જનકને, વિદહાનેદશરથને, સીતાને, તથા રામચંદ્રને નમસ્કાર કરીને પિતાના નગર પ્રત્યે ગયે, દશરથ રાજા સત્યભુતિ સુનિને નમસ્કાર કરીને પિ તાના પુર્વ જન્મને વૃતાંત તેને પુછવા લાગ્યા. ત્યારે મુનિ કહે છે કે, હે - શરથ, એક સેનાપુર નામના નગરમાં એક મહિત્મા ભાવન નામનો વાણી એ રહેતો હતો. તેની સ્ત્રી દીપિકાના ઉદરથી ઉપાસિ નામની કન્યાપણે તું પુરવ જન્મમાં થે, તે પુત્રી સાધુની નિદા કરનારી થઈ તે પાપના ય ગથી મરીને તેને જીવ બીજી પરવાદિક ને પામ્યા. એમ કરતાં કોઈ એક સમયે ચંદ્રપુર નામના નગરમાં ધન્ય નામના એક વ્યાપારીની સ્ત્રી સુ દરીના પેટ વરૂણ નામનો પુત્ર થયું, તે ભવમાં તું ઉદાર સ્વભાવને પામીને
~
~