________________
અથ પાંચમો ખંડ પ્રારંભ
• એવી રીતે રામચંદ્રજી રસ્તે જતાં જાનકીને અતિ થાક લાગવાથી તેને વિસામો ખવરાવવા સારૂ એક વડના ઝાડ નીચે બેઠા. આમ તેમ સર્વ દિશા તરફ જોઈન, રામચંદ્ર લક્ષ્મણને કહે છે. આ બધો દેશ ઉજડ જણાય છે. તે કોઈના ભય શિવાય થાય નહી. ત્યારે અહીં કોને ભય હશે? ચારે તરફ ઉદ્યાનમાં પાણી ભર્યું છે. ધાન્યના ખળામાં જેમનું તેમ ધાન્ય ભરેલુ દીઠામાં આવે છે. એ ઉપરથી એ દેશ હમણાં જ શુન્ય થયો જણાય છે. એ ટલામાં કોઈએક વાટમારગુને જતે જોઈને તેને પુછ્યું કે આ દેશ શુન્ય - વાનું કારણ શું છે? ત્યારે તે માણસ રામચંદ્રને કહેવા લાગ્યો.
અવતિ નામના દેશમાંની અવતિ નામની નગરીને સ્વામી સિહની પડે શતરૂઓને દુસહ સિહોદર નામનો રાજા છે. તેને એક દશાંગ પુરનો સ્વામી વજકર્ણ નામને સુભટ એક સમયે વનમાં ગયો ત્યાં એક કાયોત્સર્ગ ધારણ કરનારા પ્રીતિવર્ધન નામના મહામુનિને જોઈને તેને તે કહેવા લાગ્યો કે, હે મુનિ આ વનમાં તુ ઝાડની પઠે શા સારૂ ઉભે છે ! ત્યારે મુનિએ કધુ કે હુ મારા આત્માના કલ્યાણને અર્થે અહી ઉભો છુ. ત્યારે ફરી તે. ણે પુછ્યું કે, જેમાં ખાવા પીવાનું પણ કાઈ ન મળે એવા આ જગલમાં તારા આત્માનુ શુ સારૂ થવાનું છે ત્યારે મુનિએ જાણ્યું કે આ છવ ધર્મ સાંભળવા યોગ્ય છે. એમ જાણીને તેને આત્મ હિતરૂપ ધર્મ કા. તે સાં ભળીને તથા તત્કાલ તે શ્રાવકપણાને પામીને “અહંત દેવ, તથા જૈનલિગી સાધુ શિવાય બીજા કોઈને હું નમસ્કાર કરનાર નથી” એવો તે મુનિ પા છે સે પાકો નિગ્રહ કરીને તથા તેને નમસ્કાર કરીને દશાંગપુરમા ગયો. ત્યાંહાં ! શ્રાવકપણુ પાળીને મનમાં વિચાર કરવા લાગ્યો કે, મે કબુલ કરેલા શિવા
ય બીજા કોઈને નમવું નહીં, એવો નિગ્રહ કરો ખરો પણ જે આ સિછે. હેદર રાજાને હુ નમસ્કાર કરીશ નહી તે એ મારો વગી થશે. પછી તેણે 1 એફ રતનની વીટી કરાવીને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાને રા
-
-
- -
-
-
-
કે
- * * *
*