________________
(૯૪) માંના એક ધનુષ્યને જે રામે સજજ કર્યું તો જાણે બધા રાજા છતાયા, એમ જાગીને પછી તારી કન્યાની સાથે રામ સુખે વિવાહ કરે, એવી બલા ત્યારે જનક રાજાની પાસેથી પ્રતિજ્ઞા કરાવીને તથા તે બેઉ ધનુષ્ય મિથિલા નગરીમાં લાવીને પોતાના પુત્ર સહિત રાજગડમાં ચંદ્રગતિ રાજાએ રાખ્યા. અને પોતે પરિવાર સહિત નગરીની બહાર રહ્યા. એ સર્વ વૃતાંત 'જનક રા જાએ પોતાની વિદહા સીને કહ્યું. તે સાંભળીને તેના રૂદયમાં શલ્ય જેવુ લા ગ્યું. પછી રૂદન કરતી થકી તે કહેવા લાગી. હે દૈવ તુ મોટો નિર્દય છે. મા રા પુત્રનું હરણ કરતાં પણ તારી તૃપ્તિ થઈ નથી ? હવે કન્યાનું પણ હરણ કરવાને તૈયાર થયો છે કે જે લોકમાં પિતાની ઈચ્છાએ કરી વર થાય છે, પર ઈચ્છા વડે થતો નથી. પણ આ વખતે દેવે કરી પરની ઈચ્છા વડે વર કરવું પડે છે આ ઘનુષ્ય વિષે પણ કરેલો જો શમે પુરા ન કરો, અને બીજા કોઈએ પુરો કરે તો ઈરછીત વર મળશે નહીં એવું રાણીનું બોલવું સાંભ ળીને જનક રાજા કહે છે તે સ્ત્રી, તુ બી નહી એ રામને પરાક્રમ મે જોયો છે. આ ધનુષ્ય તેને એક લતા (વેલ) જેવું છે એવું વિદેહા રાણીનું સમાધાન કરીને તથા તે બેઉ ધનુષ્યોની પુજા કરીને તે વયવર મડપમાં રાખ્યાં, સીતાના સ્વયવરને વાતે બોલાવેલા જે વિદ્યાધર રાજાઓ તે પિત પિતાના ચોગ્ય આસન ઉપર બેઠા.
પછી દિવ્ય અલકાર ધારણ કરીને પૃથ્વી ઉપર ફરનારી દેવાંગના જે વી પોતાની સખી સહિત સીતા મડપમાં આવીને તથા ધનુષ્યની પુજા કરીને અતઃકરણમાં રામનો ધ્યાન કરતી ઉભી રહી, તે વખતે નારદે કહ્યા પ્રમાણે સીતાનું રૂપ જોઈને ભામડલ રાજાને કમજવર ઉત્પન્ન થયો. પછી જ નકનો દ્વારપાલ સર્વને બોલાવવા લાગ્યો. હે રાજાઓ અમારા જનક રાજાની એવી આજ્ઞા છે કે જે કોઈ પુરૂષ આ બે ધનુષ્યોમાં એક ધનુષ્યની કમાન ચ ડાવશે, તેને મારી કન્યા પરણશે. એવી પ્રતિજ્ઞા સાંભળીને માહા પરાક્રમી સ ર્વ રાજા ધનુષ્ય ચડાવવાના હેતુથી તેની પાસે આવીને ઉભા રહ્યા, તે સમયે મોટા મોટા સર્ષે જેને ઘેરી લીધા છે, અને તીવ્ર છે જ્યોનું તેજ, એવાં તે ધનુષ્યોને જોઈન ત્યોને અડકવાની પણ કોઈની હિંમત ચાલી નહી તે પછી તેને ઉપાડવુ તો દુર રહ્યું ? તે ધનુષ્યોમાંથી નીકળેલા જે અગ્નિના કણ તે
થકી બળતા થકા તે સર્વ રાજાઓ એક તરફ બેઠા ત્યાર પછી જેણે સોનાનાં છે. કુલ કાનમાં પહેરયાં છે હાથીના જેવુ જેનુ ચાલવું, ચદ્રગત્યાદિક રાજા જે
'