________________
- -
~
-
-
-
~
-
-
-
-
-
-
-
- - - CASTS
-
હું અગર બીજે કોઈ પણ સમર્થ થનાર નથી. એ સ્ત્રી સારી એવી સુંદર છે કે, તેને બીજી કોઈ ઉપમા દેવાય નહીં. તેના રૂપના જેવું બીજી કોઈ સીનું રૂપ નથી નાગ કગ્યાઓમાં એની રૂપવાન નથી- ગાંધર્વની કન્યાઓમાં પણ એની બરાબરી કરનારી કઈ મળશે નહી. તો પછી મનુષ્યની સી તે તેની આગળ શા હિસાબમાં ? સીતાના યથાસ્થિત રૂપને ધારણ કરવાને દેવ પણ સમર્થ ન થાય, તેને વિષ લેવાને દેવોના નટોની શું નિશાદ છે ? સાક્ષાત બ્રાવ પણ તેનું રૂપ લેવાને સમર્થ થનાર નથી, તેની આકૃતીમાં. તે ના વચનમાં, તથા તેના કઠમાં જે મધુરતા છે અને તેના હાથ તથા પગમાં જે રક્તતા છે, તેની એક જુદી જ તરા છે. ધણુ તો શું પણ તેનું સ્વભાવિક રૂપ લખતાને ગાવા બોલવાને હુ સમર્થ થનાર નથી, પરમાર્થપણે કહુ છે કે, એ કન્યા આ ભામડલને યોગ્ય છે. એ મનમાં વિચાર કરીને મારી, બુદ્ધિએ કરીને તેને આ ચિત્રપટ ઉપર મે લખી બતાવી. એવાં નારદનાં વા ચન સાંભળીને ચક્રગતિ રાજા પુત્રને કહે છે કે હે પુત્ર, એ તારી સી થશે. તુ મનમાં ચિતા કરે નહીં, એવી રીતે તેનું સમાધાન કરીને નારદ મુનિ ને વિદાય કર્યો. પછી ચપલગતિ નામના વિદ્યાધરને આજ્ઞા કરી કે, તુ જ લદી જઈને જનક રાજાને હરણ કરી આંઈ લઈ આવ. એવી રાજાની રજા થતાં જ તે વિદ્યાર રાતના ત્યાં જઈ કોઈને સમજવા ન દેતાં જનક રાજાનુ હરણ કરીને પિતાના રાજને આવી સેં. તેને જોઈને ચદ્રગતી રાજા ભાઈ ની પઠે નેહ વડે આલિંગન કરીને આસન ઉપર બેસાડી પ્રેમ સહિત તેની સાથે ભાષણ કરવા લાગ્યો. હે જનક રાજા લોકોત્તર ગુણવળી જે તારી સીતા નામની કન્યા તે આ રૂપ સંપત્તિવાન મારા ભામડલ નામના પુત્રને દેવા યોગ્ય છે. એ સબંધ વડે આપણ બેઉ મિત્રભાવ થશે. એવુ તે રાજા નું બોલવું સાંભળીને જનક રાજ કહેવા લાગ્યો કે, મારી કન્યા મે રામને દીધી છે. તે કેમ બીજાને આપુ ? કન્યા તો એક જ વખત દેવાય છે, ચદ્ર ગતિ બોલ્યો તે જનક, સ્નેહ વધારવા સારૂ તને આઇ લાવીને મેં કન્યા વિ છે યાચના કરી તેને હરણ કરવાને હું પણ સમર્થ છું. જે પણ તે કન્યા તે રામને દીધી છે, તો પણ અમને જીત્યા સિવાય રામ તેને વરવાને સમર્થ થનાર નથી, અને હજારો યક્ષોએ જેનું રક્ષણ કરે છે, એવા મહા તે જસ્વી વજરાવર્ત, તથા અર્ણવાવર્ત, એ નામના બે ધનુષ્ય દેવતાની આજ્ઞાથી અમારા ઘર જે છે, તે હમણાં કુલ દેવતાની પકે પુજાય છે. તે તુ લે. તે
રૂ
"
કા
આ
જ
=
=