________________
( ૯ )
દિવ્યાલકારે કરી ભુષીત એક ખાળક જમીન ઉપર પડેલા દેખાયા. તેને ઉચકીને પોતાને પુત્ર નહેાતા તેથી તેને પુત્ર માનીને પોતાની પુષ્પવતી સ્ત્રીને આવી સોંપ્યા. તે દિવસે તે નગરમાં થાળી પીટાવી કે પુષ્પવતીને પેટે પુત્ર ના જન્મ થયા. પછી મીતી સહિત રાજાએ તેના જન્મીત્સવ કરયા. ને ભા મંડળના ચગે તેનુ નામ ભામડળ એવુ રાખ્યુ. તેનુ પાલણ પોષણ વિદ્યા ધરાની સ્રીએ પોતાના હાથે કચું. પછી તે દિવસે દિવસ ચદ્રની પડે, વધવા લાગ્યા.
આંઇ જનકની સ્ત્રી વિદેહા, પોતાના પુત્ર હરણ થયા તેથી દીનસ્વર વડે માટેથી રડવા લાગી તે વખતે આખુ કુટખ શાર્ક સમુદ્રમાં ડુબી ગએ લુ દેખાવા લાગ્યું. જનક રાજાએ તે પુત્રને ઘણા પ્રકારે શાધ્યા તથાપિ તે કાંએ મળ્યા નહી. તેની સાથે જન્મેલી જે કન્યા તે અનેક ગુણરૂપનીધાન્ય નુ અકરભુત જાણીને તેનુ નામ સીતા એવુ રાખ્યુ. જનક રાજા તથા વિદેહા રાણીને તે પુત્રના શાક કેટલાએક દિવસ પછી ઓછા થયા. કહ્યુ છે કે “સ સાર માં પુરૂષને હર્ષ અને શાક જાય છે તથા આવે છે ”
પછી તે સીતારૂપ, લાવણ્ય, તથા અનેક ગુણૅ કરી ચુકત થઇ થકી ચદ્ર રેખાની પડે વધવા લાગી. હળવે હળવે તે સર્વ કળામાં પુર્ણ થઇ. ક્રમે કરી વૈવન અવસ્થાને પામી, ત્યારે જાણે રૂપ તથા લાવણ્યતાની નદીજ હાયની ! એવી દેખાઇ અને કમળ પત્રના જેવા જેના નેત્ર છે, એવી તે કન્યા લક્ષ્મી જેવી શાભા લાગી. તેને જોઇને જનકને વિચાર થયો કે આના ચાઞવર કોણ મળશે ? એવુ રાત દિવસ રાજાને ચિંતન થવા લાગ્યુ. તેથી પોતાના દુતા દ્વારા દરેક રાજાના પુત્રાને રાજાએ જોયા. તેમાંના કોઇપણ રાજાને ગમ્યા નહી, કોઇ એક વખતે આતર ગતમાર્દિક અર્ધખરખર નામના રાજા આવીને દૈત્યની પડે જનક રાજાને ઉપદ્રવ દેવા લાગ્યા. તથા કલ્પાંત ના સમુદ્રની પઠે ઉછળવા લાગ્યા. ત્યાનુ નિવારણ કરવા સારૂં દશરથ રાજા તરફ એક દુત માકલ્યા. તે ત્યાં જઇ પાતા પછી દશરથ રાજાને ખુખર ૫તાંજ તેને ખાલાવી પોતાની પાસે બેસાડીને તેની સાથે ખેાલવા લાગ્યા, મા રા મિત્ર જનક મારાથી દુર રહેલા છે. તેમજ હુ તેનાથી દુર રહેલા છુ, મ મારા બેઉના મેલાપ થવા તે જૈવ ઉપર આધાર રાખે છે. તથાપિ ચ્યાજ તારા આવવાથી મને જનકની સાથે ભેટ થઇ એમ હું સમજુ છુ. જનકના રાજ્યમાં, તેના નગરમાં, સૈન્યમાં, પોતાના કુલમાં તથા પોતાના શરીરના અ
--L