________________
·(ee)
દીઠા. તેમની પાસે ધર્મ સાંભળીને તેણે દિક્ષા લીધી. પરંતુ અતિસુંદરી વિખૈની પ્રિતી ગઇ નહીં.
!
ડુગરમાં રહેલા કુલમડિતે કુતરાની પડે દશરથ રાજાના રાજ્યમાં લુટ કરવાનું શરૂ કર્યુ. એક સમયે કોઇ એક ખાલચંદ નામના સુભટે તેને પકડી ખાંધીને તે દશરથ રાજા પાસે લાવ્યા. તેને કેટલાએક કાલ સુધી રાજાએ ખંધીખાનામાં રાખીને પછી ચુકી દીધા. કહ્યુ છે કે, શતરૂદીન થયે થી સાટા પુરૂષાના કોપ શાંત થાય છે” પછી તે કુલમડિત પોતાના ખાપ નુ રાજ્ય મેળવવાની ઇચ્છાથી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. કોઇ વખતે એક સુતિ ચંદ્ર નામના મુનિની સાથે તેના સમાગમ થઇ ગયા. .તેની પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થયા. તેના મનમાં પુર્વ કહ્યા પ્રમાણે રાજ્યની ઈ ચ્છા હતી તેથી કાળ કરી મરણ પામીને મિથિલા નામની નગરીના રાજા જનકની સ્રી વિદેહાના પેટે અવતર. અને પેલી સરસા સ્રી પણ કેટલા એક કાલ સુધી ભવમાં ભટકીને રાજાના ઉપાધ્યાયની વેગવતી નામની કન્યા થઇ. સમયના જોગે તેણે દિક્ષા લઈને તે મુવા પછી બ્રહ્મદૈવ લોકમાં એક દેવી થઇ. કાલે કરી ત્યાંથી ચવીને વિદ્યહીના ઉદરમાં કુલમડિતાના જીવ ની સાથે અવતરી વિદેહીને` માસ પુરા થયા પછી તે પુત્ર તથા કન્યાને તે ણે પ્રસન્યાં. પિગના છત્ર સાધર્મ દેવલોકમાં દેવ થયા હતા તેને જાતિસ્મર ણ થએથી જનક રાજાને ઘેર પુત્રરૂપ જન્મેલા પોતાના રાતને જોઈને તથા પુર્વ જનમના વેરે કરી ક્રોધાયમાન થઈને તેને જનમતી વખતે હરણ કરી ને લઇ ગયા. પછી મનમાં વિચાર કરવા લાગ્યા કે, આને શિળા ઉપર ૫છાડીને મારૂ અથવા પુર્વ જન્મમાં મે કરેલા દુષ્ટ કર્મનું ફળ મે ઘણા જમેં લીધુ, પછી દૈવના અંગે સાધુ ભવ પામીને આ દૈવ ભુમિમાં આવ્યા ફરી આ ખાળકને મારીને મને ઘણા જન્મ લેવા પડશે માટે એને મુકી દઉ'? એ વિચાર તેને સારા જણાયાથી તે ખાળકને અલકારાદિક પેહેરાવીને પોતાની કાંતિ કરીને ચારે દિશાને ભરી મુકેલા ખાળકને વૈતાઢ્ય પરવત ઉપર રથનુપુર નગરના તદન ઉદ્યાનમાં રૂઉની પડે હળવેથી પૃથ્વી ઉપર મુકીને ચાલતા થયા.
ત્યાંના ચદ્રગતિ નામના રાજાની આચિતી તેના તેજ ઉપર નજર પડી તેથી આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે એકાએકી આ ઉપરથી કેવા તેજના ભપકા પડયા. પછી ત્યા રાજ રાડતા આવ્યા. ને જુવે છે તા