________________
-
-
- -
-
-
ખ
( ૭ ) પછી શુકલ ધ્યાન કરીને તે સુકોશલ મુનિ કાળ કરીને મેક્ષને પામ્યો. તે મજ કીધર મુનિ પણ કમે કરી કેવળજ્ઞાન પામીને દેહત્યાગ કરી પરમ પદને પામ્યો. ઈહાં તે મુનિના કળેવરને તે વાઘણે જ્યારે ખાઈ લીધુ, ત્યારે તેના દાંતો ઉપર એક સોનાની રેખ તેને દીઠામાં આવી. તે જોતાં જ તેને મુછ આવી ગઇ પછી સુધીમાં આવી ત્યારે તે નિમિતથી તેને જાતિ સ્મરણ થયુ. તેથી પસ્તાવો કરીને પિતાને ધિક્કારવા લાગી. અરે હું મહા પાપિણીછુ. મે પોતાના પુત્રનું ભક્ષણ કરયુ. એ મહા પાપથી કોણ જાણે મા રી કેવી ગતિ થશે એવો તેણે ઘણા પ્રકારે ઘોખો કરો, તે કીધર મુનિએ જાણી લીધું. ત્યારે તેને ઉપદેશ કરો. તેના યોગે તે અનશન વ્રત ને ધારણ કરીને મરી જઈને જુગલીઓમાં જનમી, પછી કીર્તીધર મુનિ પણ ઉપર કહ્યા પ્રમાણે મોક્ષે ગયા. | સુકોશલ રાજાની સી ચિત્રમાલાના પેટે એક પુત્રનું જન્મ થયુ. તેનુ નામ હિરણ્યગર્ભ પાડ્યું. મેં કહ્યા પ્રમાણે તે ગર્ભમાં જ રાજી થયો. તે હિરણ્યગર્ભ ચિાવન અવસ્થામાં આવ્યા પછી, મૃગ જેવા નેત્રોવાળી સુગાવતિ નામની તેની સીના પેટે પિતાના જેવા શરીરવાળો એક નહુષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલાએક કાળ પછી હિરણ્યગર્ભ રાજાએ પોતાના માથાં ઉપરના કે સફેદ થયા એમ જાણીને, પોતાની વૃદ્ધ અવસ્થા તરફ નજર ક રીને, મહા વૈરાગ્યને પામીને તથા પોતાના નહુષ નામના પુત્રને રાજય ઉપર બેસાડીને, એક વિમલાચાર્ય નામના ગુરુ પાસે ચારિત્ર વ્રત લીઘુ. પાછળ સિહ જેવો પરાક્રમી નહુષ રાજા, પોતાની સિ હિકા નામની સ્ત્રીની સાથે ઉ પગ ભોગવતો છતાં પોતાના પિતાનું રાજ્ય ચલાવવા લાગ્યો
કોઈ એક સમયે ઉત્તર દિશાના રાજાઓને જીતવા સારૂ પિતાની સીને રાજ્યગાદી ઉપર બેસાડીને સેવ સહિત નહુષ રાજા પ્રવાસ ગયો. તેની દક્ષિણ દિશાના રાજાઓને ખબર પડતાં જ આવીને અયોધ્યા નગરીને તેઓ
એ ઘેરો ઘાલ્યો. ત્યારે સુર પુરૂષની ઉપમાને લાયક એવી તે સિ હિકા સ્ત્રી પિતાનુ સિન્ય સજીને તેઓની સાથે યુદ્ધ કરીને જેમ સિહિણી હાથીને મારે, તેમ તેઓને મારીને હઠાવ્યા.
કેટલાએક દિવસ ગયા પછી ઉત્તર દિશાના રાજાઓને જીતીને નહુષ રાજા પાછો પોતાની નગરીમાં આવ્યો. ત્યારે પોતાની સ્ત્રીએ દક્ષિણ દિશાના આવેલા રાજાઓને જીતીને તેઓને હઠાવ્યા, તે સર્વ વૃત્તાંત સાંભળ્યો. ને મ
"
જ
જ