________________
( 6
==
~~
-~-~
-
તે ફરતાં ફરતાં જ્યાં ચિતા કરીને પવનજય બળવા તઇયાર થયે હતા એ વા ભુતવનમાં આવી પહોત. તેને પ્રહસિત દીઠો. તે જ પ્રહાદ પાસે જઈ ને પુત્ર સહિત અજનાને તેના મામે વિમાનમાં બેસાડીને આંઇ તેડી આવ્યા છે. એમ કહેવા લાગ્યો. એટલામાં તે વિમાન ત્યાં પાસે આવ્યું. તેમાંથી અજનાસુંદરી નીચે ઉતરી, ને પિતાના સસરા મલ્હાદને તેણે નમસ્કાર કરચુ પછી પ્રતિસુર્ય પણ પ્રહાદ રાજાને ઘણું પ્રીતિ વડે મળ્યો. હનુમાનને મલ્હાર રાજાએ પોતાના ખેળામાં લઈને ગદગદ કંઠ થ થકો પ્રતિસુર્ય સામે જોઈને બોલવા લાગે છે પ્રતિસુર્ય રાજા, કુટબ સહિત દુખરૂપ સમુદ્રમાં બુ ડનાર જે હુ, તેની ઉપર ઘણી કૃપા કરીને તે મને ઉગાર્યો તેથી હું મારૂ મોટુ ભાગ્ય સમજું છું. મારા સંતાનને કારણભુત જે આ બિચારી નિર્દોષ સાધવી, તેને મે નાહક કહાડી મુકી. પરંતુ તે એનુ સારી રીતે રક્ષણ કયુ, માટે તુ ધન્ય છે. દુખના વખતે સમુદ્રની પઠે તુ પાછા ફરે, તેથી હ તારો ઉપકારી થયો છું. એ બધુ જોઈને પવનજયના કોપની શાંતિ થઈ ગઈ. ને મનમાં રાજી થયા. એવા પ્રસગે સર્વ વિદ્યાધરે મોટા ઉત્સાહ સ હિત પોતપોતાના વિમાનમાં બેસીને હનુપુર નગરમાં આવ્યા માહેદ્ર રાજા પણ ઘણે ઉતાવળે ત્યાં આવી પહોતો કે તુમતી દેવી તથા ભાઈઓ વગરે સર્વ ત્યાં આવ્યા. પછી ત્યાં મોટો ઉત્સાહ કરયો. એ બધુ થઈ રહ્યા પછી સરવ વિદ્યાધરો પોતપોતાના નગરે ગયા. માત્ર અજના તથા હનુમાન સહિત પવનય ત્યાં જ રહે પછી હનુમાન પોતાના પિતાના હાથ તળે ત્યાં ઉછરો આતે આસ્તે વિદ્યા શિખવા લાગે. તે સર્વ શસ શાસમાં કુશળ થય, સુ4 જેવી કાંતિવાળે તે હનુમાન કેમે કરી ચિાવન અવસ્થા પામ્યો.
આઈ લકામાં રાવણ ધાયાભાન થઈને, વરૂણની મિત્રતામાં દુષણ ઉ પાવીને તેને જીતવા સારૂ ધેમ નામના પર્વત ઉપર ગયો. પ્રથમ જે જે વિદ્યાધરોને બોલાવવા સારૂ દુતોને મોકલ્યા હતા, તે સર્વ રાવણને આવી
મળ્યા. તેમજ પવનજય તથા પ્રતિમુર્ય પણ રાવણ પાસે આવવાને નિકળ્યા. છે તે વખતે હનુમાન તેમને કહેવા લાગ્યો, હું છતાં તમને જવાની જરૂર નથી
હું શતૃઓને છતી આવીશ. પાસે તીક્ષણ શસ છતાં કેઈ હાથે કરી મરશે છે કે ? હું બાળક છું તેથી તમે મારી ઉપર દયા કરતા હશે, પરંતુ પ્રાકમમાં છે છે જ્યનું પ્રમાણ નથી. એ પ્રમાણે મોટા આગ્રહથી તેમને શેકીને તથા તેમની છે 1 રજ લઈને હનુમાન જવા નિક. તે વખતે તેના પિતાએ તથા મામાએ
- - -
- - -
- - -
- -
- -
-
-