________________
-
-
-
---
અથ થી ચોથો ખંડ પ્રારંભ તે
-
-
-------
-
ખ---
-
--
-
~
--
ન
-
- -
- કરતા
~
~
-
-
- -
==
,
=
-
,
,
- =
-
-
=
-
-
- -
-
~
મિથિલા નામની નગરીમાં હરિવશને વિષે એક વાસુકેતુ નામના રા જાની સી વિપુળાના પેટે જનક નામે પુત્ર તે પૂથ્વી ઉપર ઘણે વિ
ખ્યાત થયો. પ્રજાને પુત્રની પઠે માનતો હતો. તેથી તે પોતાના જનક નામને દીપાવવા લાગ્યો. તેમજ અયોધ્યા નામની નગરીમાં રૂષભદેવ સ્વામીથી ચા લેલી વશ પર પરામાંના આદિત્ય વશમાં થયા જે રાજાએ તેમાં કોઈ મેસે ગયા. કોઈ સ્વ ગયા, એવી રીતે વશાવળી ચાલતાં વીસમા તીરથકર શ્રી મુનિસુવ્રત સ્વામીને તીર્થમાં એક વિજય નામને રાજા થયો. તેની સી હિ મચુલાને પેટે બે પુત્રે જમ્યા. એકનું નામ વન્દ્રબાહુ તથા બીજાનું નામ પુર દર રાખ્યું નાગપુર નામની નગરીમાં એક ઈભવાહન નામના રાજાની સી ચુડામણિને પેટે એક મનોરમા નામની કન્યાનો જન્મ થયો. તેની - વન અવસ્થા થઈ છતાં, ચકે જેમ રોહિણે પરણી, તેમ વન્દ્રબાહુએ તેને મોટા આન દથી વરી, વિવાહ થયા પછી પોતાની સ્ત્રી તથા ઉદયસુંદર નામ ના પિતાના શાળાને સાથે લઈને જતાં રસ્તામાં ઉદયાચલ પર્વત ઉપર બેઠેલા એક ગુણસાગર નામના મુનિને તેણે દીઠો. સુર્યની પડે જેની કાતિ છે મો ક્ષ માર્ગના સાધનભુત તપના તેજ વડે જે શોભી રહે છે. એવા તે મુનિને શો જેઈને જેમ મેઘને જોઈને મેર રાજી થાય તેમ તે મનમાં રાજી થયો થકો છે ઘડાને ઉભો કરીને નીચે ઉતરી બે હાથ જોડીને બોલવા લાગ્યો. 1 . ' આઈ કોઈ મહા મુનિ વદના કરવા યોગ્ય છે. ચીતામણીની પઠે છે ટો પુણ્યથી એનુ આજે મને દર્શન થયું છે એવુ વબાહુનું બોલવું સાંભળીને તેને સાળ ઉદયસુદર તેને કહેવા લાગ્યો, કેમ તારા મનમાં દીક્ષા લે વાની છે કે શું ત્યારે તેણે કહ્યું કે એમજ મારા મનમાં છે ત્યારે ફરી તે !
મશ્કરીથી કહ્યું, હવે વિલબ કરવી જોઈએ નહી, એ કામમાં હું પણ તને સહાય છું, એવું તેનું બોલવું સાંભળીને વઝુબાહુ બોલ્યો કે તુ પિતાની !
પ્રતિજ્ઞા માત્ર “મુજે નહી. ત્યારે તેણે કહ્યું કે ઠીક છે. નહી મુકુ. પછી છે તે ઘોડા ઉપરથી ઉતરીને બધાને સાથે લઈને તે પર્વત તરફ ચાલ્યો. એવી !
~*~ ~
= ~
=
= ~*~ ~
=