________________
5
.
.. ,
..
:
:
-
- ના
વા
~
,
~
- - *r;"ાજના
~
-
=
=
( ૯ ) આવત નહીં તો બિચારી આ રાંકડીની શુ અવસ્થા થાત ? પછી તેણે ઘછે દિલામો આપ્યો. અજનસુંદરી સુધીમાં આવી, તથા તે વાત સાંભળીને આ મારે માગે છે એમ જાણ્યું તેથી પ્રથમ કરતાં વધારે વધારે રડવા લાગી. “ઘણુ કરીને દુઃખની દશામાં પોતાના સુદરની ભેટ થયેથી વિતેલા દુઃખનું ફરી નવેસરથી સ્માર્ણ થાય છે પછી તેના મામાએ તેને પૈ દીધુ. ને પોતાની સાથે આવેલા કોઈ નિમિત્તિઓને તે બાળકના જન્મ વિષે પુછવા લાગ્યા. નિમિતિએ કહ્યું કે, આ બાળક મોટો પથ્વીપતિ થશે. અને આ જ ભવમાં મેલે જશે. જન્મની વખત ગ્રહ તથા લગ્ન ઘણાં સારાં છે, તેથી એ મહા ધર્માત્મા થશે એમ કહ્યું પછી તે પ્રતિસુર્ય પોતાની ભાણેજી તથા તેની સખીને પોતાના વિમાનમાં બેસાડીને પોતાના નગર તરફ જવા ની કળ્યો. તે વિમાનને રત્નોની ઘુઘરીયો બાંધેલી હતી. તેની રાહી કાંતી જ. મીન ઉપર તથા તે વિમાનનાં આસપાસ પડવા લાગી, તેને જોઈને તે બાળક તેને લેવા સારૂ ઉતાવળો થયો તેથી માતાના ખેાળામાંથી નીકળીને એક પર્વતની શિખર ઉપર જઈ પડશે. તે જાણે આકાશમાંથી વસ્ત્ર પડયો હોયની! એવી રીતે તે ઉપર પડતાં જ પર્વતના કટકે કટકા થઈ ગયાં. બાળક નીચે પડે એમ જોઈને અજનાસુદરી છાતી કુટવા લાગી. ને મોટા અવાજે ૨ડવા માંડી. તેણે કરીને જાણે આસપાસની પિલાણને જ રડવા ઉસકેરતી હે યની ! ત્યારે પ્રતિસુર્ય વિમાનમાંથી નીચે ઉતરીને તે બાળકને જઈ જુએ છે તે તેને કાંઈ પણ લાગ્યા વિના જેમનું તેમ દડામાં આવ્યું. તેને ત્યાંથી પવનવેગે તે વિમાનને હાંકીને પોતાના હનુ નામના નગરમાં આવ્યો. ઘરની પાસે પોતાની ભાણેજીને ઉતારી. તે જાણે કોઈ કુળદેવી જ હેની એ વી દેખાવા લાગી. પછી તેની મામી આવી ઘરમાં લઈ જઈને તેનો સારી રીતે આદર સત્કાર કર્યો જન્મતાં તે બાળક હનુપુરમાં આવ્યું, તેથી તેનું નામ તેની માતાએ હનુમાન પડ્યું. તથા વિમાનમાંડી પડતી વખત શિલને તો, તેથી બીજુ નામ શ્રીશલ એવુ રાખ્યું. પછી જેમ માનસ સરોવર ના કમલી વનમાં રાજહ સનાં બાળકો કીડા કરે, તેમ તે હનુ નગરમાં ૨
થેર૭ કીડા કરવા લાગ્યો અને અંજનાબુદરી નિત્ય પ્રત્યે, સામુએ મારી ન ઉપર દેષ રાખ્યો છે તે મારા માથાથી કોણ જાણે કયારે ઉતરશે ? એવો એવો વિચાર કરવા લાગી.
પવનજય વરૂણની સાથે સલાહ કરી અને તેની પાસેથી ખર દુષણને
=
=
- - -
-
-
-
-
-
-
w
w
w
-