Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર 477 ભાવથી પવિત્ર મનમાં થતા ચમત્કારવંત છેને સારી રીતે વસ્તુમને નિશ્ચય જેને ઈ છે એવા નિર્મળ ઉપ-ગરૂપ સેંકડો દીવાઓ વડે હમેશાં દોવાળીને મહોત્સવ છે. તેથી યથાર્થજ્ઞાન વડે જાણેલા આત્મરસમાં મગ્ન થયેલા મહાન આત્માઓને હંમેશાં દિવાળીને ઉત્સવ હોય છે. केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषा वेगोदर्ककुतर्कमूञ्छितमथान्येषां कुवैराम्यतः। लग्नालकमबोधकूपपतितं चास्ते परेषामपि, स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् // અહે! કેટલાએકનું મન વિષયરૂપ તાવથી પીડિત થયેલું છે, બીજાઓનું મન-વિષના આવેગ-ત્વરા સરખા અને તત્કાલ છે ફળ જેનું એવા કુતર્ક-કવિચાર વડે મૂર્શિત થયેલું છે, અન્યનું મન કુરૈરાગ્ય દુ:ખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યથી કરડેલે છે હડકાયા કૂતરે જેને એવું, એટલે કાલાન્તરે જેનો માઠે વિપાક થાય તેવું છે, તે સિવાય બીજાઓનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે, 1 અહો આશ્ચર્ય છે કે. વિકેટલાએકનું. જિd=મન. દ્વિચાતુરં વિષયરૂપ તાવ વડે પીડિત છે. જેવાં બીજાઓનું મને. વિષાવેનોનછિd=વિષના ગરૂપ પરિણામ જેને છે એવા કુતકંથી મૂચ્છિત થયેલું છે. શ=અન્યનું મન. રાત:=ખોટા વૈરાગ્યથી. ના=જેને હડકવા ચાલ્યો હોય તેવું છે. પારિ= બીજાઓનું મન પણ. વોર્પતિતં-અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે. તુ=પણ. તો જાન =થોડાઓનું મન. વિરમાર ત્રિવિકારના ભારથી રહિત. જ્ઞાનશ્ચિત=તે જ્ઞાનસારવડે આશ્રિત છે.