Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સહ, સત્તરમી 145 $ દેશના-૧૭ ? ભરાડીચેર જેવું શરીર કયાં સુધી પોષવાનું? (2000 કા. વ. 13 વડા ચૌહા-સુરત) કતપરાયણ જીવ –શાસ્ત્રકાર મહારાજા હરિભદ્રળીએ છીએ. કાશીથી ભણીને આ, ઘી લાવ્ય, આધાર આધેય કેણ? તપેલીને આધારે ઘી કે ઘીને આધારે તપેલી? નાનું કાણ? આધેય નાનું હેય. ઘાસનાં તણખલાં પર સેપારી ન ટકે. આધેય મેટું હોય તે ન ચાલે. તપેલી ના શેરની, થી પાંચ શેર માટે આધાર ધી લેવું જોઈએ, આધેય તપેલી હેવી જોઈએ. લેકે તપેલીમાં ઘી લે છે. અહીં તેલની અપેક્ષાએ ઘી આધાર બને છે, માટે તપાસવા દે. ઘી ઉપર તપેલી રહે છે? ઉંધું વાળ્યું, ઘી ઠેલાઈ ગયું. આમ જ્ઞાનના સાધ્યને ન સમજે. તેઓ સાહિત્યમાં રસિક બન્યા છતાં આવા વેદીયા બને, માટે કહેવું પડ્યું કે તુ શિયાવાન પુew: વિદા જે જાણી સમજી લાયક કાર્યમાં પ્રવૃત્તિ કરે, અયોગ્ય કાર્યથી નિવૃત્તિ કરે, તે જ ખરેખર વિદ્વાન. અધ્યયન માત્ર વિદ્વત્તાનું કારણ નથી. શાસ્ત્રો ભણ્યા છતાં મૂર્ખ હોય, સાધ્યમાં પ્રવર્તવાવાળો ન હય, અહિતથી દૂર થનાર ન હોય, તે ભયે તે યે શું?ને ન ભણે છે કે ? માટે સાહિત્યનું સાધ્ય કેને કહેવું? તે જણાવતાં સાહિત્યનું સાધ્ય શું? તેમાં પરંપરાએ ફળ કર્યું આવવું જોઈએ? હિતમાં જોડાવું, અહિતાર્થથી નિવૃતિ, ફળ ન આવે તે સાહિત્યનું સાધ્ય પામી ન શકે. જેઓ આ ફળને પામશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી અંતે અનતું સુખ પામશે.